જીગોજોગી retweetledi
જીગોજોગી
51.2K posts

જીગોજોગી
@realjigojogi
ગીર સોમનાથ (ભાજપ)🪷 🚩 સક્રિય કાર્યકર - ભારતીય જનતા પાર્ટી, ગીર સોમનાથ 💻 ડિજિટલ એક્સપર્ટ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ મારા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અહી 👇
ગીર સોમનાથ Katılım Aralık 2018
504 Takip Edilen7.2K Takipçiler
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi

સોમનાથની પવિત્ર ધરા પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું હાર્દિક સ્વાગત કરી ગૌરવની લાગણી અનુભવી.
ગીરના ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતિકરૂપ સ્મૃતિચિહ્ન અર્પણ કરવાનો અવસર મળ્યો. 🙏🦁
#somnathvirasatk75varsh


GU
જીગોજોગી retweetledi

गुजरात के मेरे प्यारे भाइयों और बहनों
आदरणीय PM @narendramodi जी की अपील पर आपने जो राष्ट्रभक्ति दिखाई है वो गुजरात की असली पहचान है।
पिछले दो दिनों से पूरे राज्य में सोने की खरीद में भारी कमी आई है।
हिन्दी
જીગોજોગી retweetledi

સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે, અમૂર્ત કળશ મહોત્સવ વિરાસત અને વિકાસના સંગમતીર્થ સમાન સોમનાથની પવિત્ર ભૂમિ પર માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનું આગમન થયું આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહથી છલકાઈ ગયું હતું...




GU
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi

સોમનાથનો ઈતિહાસ વિનાશ કે હારનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો છે.
જય સોમનાથ 🙏
#SomnathVirasatke75Years #somnath #somnathmahadevtemple #harharmahadev

GU
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi

આજરોજ આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના સોમનાથ વિરાસતના 75 વર્ષ કાર્યક્રમના સફળ આયોજન અંગે સુત્રાપાડા તાલુકાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
બેઠકમાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે કાર્યક્રમની તૈયારી, વ્યવસ્થા અને આયોજન અંગે ચર્ચા કરી સૌને જવાબદારીઓ સોંપવામાં આવી.
સોમનાથની પવિત્ર ધરતી પર યોજાનાર આ ઐતિહાસિક કાર્યક્રમ સૌના સહકારથી યાદગાર બનશે.




GU
જીગોજોગી retweetledi

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી નું ગુજરાતની પાવન ધરતી પર હાર્દિક સ્વાગત છે… 🚩
#SomnathVirasatke75Years #somnathmahadevtemple #harharmahadev #somnath #NarendraModi @BJYM4Gujarat

GU
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi

શ્રદ્ધા અને સ્વાભિમાનનો મહાકુંભ! 🙏
સમુદ્રના મોજાંની જેમ અવિરત, ભારતની અજેય ચેતનાનું પ્રતીક એટલે ભગવાન સોમનાથ. 🔱 આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ સોમનાથ નવનિર્માણના 75 વર્ષ.
લોખંડી પુરુષ સરદાર પટેલના સંકલ્પથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સુધી, સોમનાથની આ યાત્રા દરેક ભારતીયના હૃદયમાં પ્રજ્વલિત છે.
#Somnath #SomnathTemple #GujaratTourism #75YearsOfResurgence #JaiSomnath #Heritage
GU
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi

સોમનાથ વિરાસતના 75 વર્ષ
શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ, તા. 8થી 11 મે, 2026
મુખ્ય કાર્યક્રમો...
કળશ યાત્રા, ભજન સંધ્યા, ઓમકાર મંત્રના જાપ, સોમનાથ પુસ્તિકામાં મંત્રલેખન, સોમનાથ સાથે જોડાયેલી કથાઓનું વાંચન
#somnathtemple #GujaratGovernment

GU
જીગોજોગી retweetledi
જીગોજોગી retweetledi











