Ricky Abraham
1 posts


@AaralPatel23 @nidhirpatel6 @mntrivedi સમાજ ઘડતરની પરાકાષ્ટા:
લગભગ છેલ્લાં કેટલાક વર્ષોથી સામાજિક વ્યક્તિઓને જાતિ ના બંધન માં લાવી દીધા છે એટલે કે, સરદારશ્રી વલ્લભભાઈ પટેલ થઈ ગયા, શ્રી મહારાણા પ્રતાપ રાજપૂત થઈ ગયા, શ્રી આંબેડકર દલિત થઈ ગયા વગેરે,
એ વ્યક્તિઓના મહાન વિચાર અને કાર્યો ગૌણ થઈ ગયા અને એમની જાતી મુખ્ય.
GU
