
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બરૂલાના આછીદ્રા ગામે મમતાદિવસની ઉજવણી,
👉 પાંચ વર્ષ સુધીનાં તમામ બાળકોને રસીકરણ ,
👉 સગર્ભા માતાની જરૂરી તપાસ ,
👉 મમતાકાર્ડની અંદર આપેલી માતા અને બાળ આરોગ્ય વિશે સમજુતી ,
👉ગૌરવી દિવસની ઉજવણી......@TeamHealthMalia




GU
AYUSHMAN AAROGYA MANDIR
166 posts



























































