આયુષ્યમાન આરોગ્ય મંદિર શાંતિપરાના સેજા ના ગામ જાનુડામાં આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.@TeamHealthMalia@aamgadu27163
અખંડ આસ્થા, આધ્યાત્મ અને ભારતીય સંસ્કૃતિના અવિનાશી પ્રતિક એવા શ્રી સોમનાથ મહાદેવની દિવ્ય વિરાસતના 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
📍 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ
📅 તારીખ : 8 થી 11 મે 2026
થેલેસેમિયા અંગે જાગૃતિ જ બચાવનો સૌથી મોટો માર્ગ છે.
સમયસર તપાસ, કેરિયર ટેસ્ટ અને યોગ્ય સારવાર દ્વારા થેલેસેમિયા સામે મજબૂત પગલું ભરી શકાય છે.
ચાલો, મળીને થેલેસેમિયા મુક્ત અને સ્વસ્થ ગુજરાત તરફ આગળ વધીએ.
#વિશ્વથેલેસેમિયાદિવસ #ThalassemiaDay#healthygujarat#NHMGujarat
આયુષ્યમાન આરોગ્ય મંદિર શાંતિપરાના સેજા ના ગામ જાનુડામાં આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.@TeamHealthMalia@aamgadu27163
ગરમી વધે છે, સાવચેતી પણ વધારવી જરૂરી છે
હીટ સ્ટ્રોક એક ગંભીર સ્થિતિ છે પરંતુ યોગ્ય કાળજી અને સરળ આદતો દ્વારા તેને ટાળી શકાય છે. પૂરતું પાણી પીવો, બપોરના તાપથી બચો અને શરીરને ઠંડું રાખો.
ગરમીમાં સાવચેતી એ જ સુરક્ષા છે.
#sunstroke#sunstrokeawareness#sunstrokeprevention
આયુષ્યમાન આરોગ્ય મંદિર શાંતિપરાના સુખપુર ગામમાં આજે મમતાદિવસ ઉજવણી.
👉🏻સ્વસ્થ માતા -સ્વસ્થ બાળક..
👉🏻તમામ સગર્ભાબહેનો અને પાંચ વર્ષ સુધીના બાળકોને જરૂરી તપાસ અને રસીકરણ.@TeamHealthMalia@aamgadu27163
આયુષ્માન એપ હવે વધુ સ્માર્ટ અને સરળ!
તમારી આરોગ્ય સેવા હવે તમારા હાથમાં – આપની પાત્રતા ચેકથી લઈને ઈ-કાર્ડ, હોસ્પિટલની શોધ અને સારવાર ઈતિહાસ સુધી બધું એક જ જગ્યાએ.
આજે જ ડાઉનલોડ કરો #PMJAY એપ અને મેળવો ₹10 લાખ સુધીની મફત સારવારની સુવિધા..!
#AyushmanApp#AyushmanBharat#GOG