તારીખ 29/1/26અને30/1/26 રોજ નિગરાની સમિતિ રચના કરવામાં આવેલ ધરતી માતા બચાવો અભિયાન લોન્ચ કરવામાં આવેલ ત્રણેય કક્ષાની રચના કરવામાં આવેલ રાસાયણિક ખાતર વધારે પડતો ઉપયોગ વેચાણ નજર રાખવી વગેરે..
આજરોજ જેપુર ગામે પાકસંગ્રહ ટ્રકચર ગોડાઉન અંતિમ વિઝીટ વેરીફીકેશન કરવામાં આવેલ બાદ ખાખરાળા ગામે ઘટક વેરીફીકેશન કરવામાં આવેલ બાદ લુટાવદર અને નારાણકા ગામે ટ્રેક્ટર વેરીફીકેશન કરવામાં આવેલ...
તારીખ 2/11/25 રોજ કુલ 16ગામ પાક નુકસાન પરિસ્થિતિ વિઝીટ કરી 16ગામ ટીમ દ્વારા અને સરપંચ તલાટી મંત્રી અને ગ્રામ પંચો સહી લઇ પાક નુકસાન પંચરોજ કરવામાં આવેલ રાત્રે પણ કામગીરી કરવામાં આવેલ....