K.B Kathadiya retweetledi

@vrundmpatel @naushad_solanki @sanghaviharsh @dgpgujarat ભાઇ, અહીં જેઓ અભડાય છે તેમણે ઉભા કરેલા 'ઇશ્વર'ની વાત છે. બાકી તમે જે વાત કરો છો એ શબરીના એંઠા બોર ચાખનારા ભગવાન રામ 'વાલ્મીકિ' એ સર્જન કરેલા રામાયણમા છે.
આપ શિક્ષક છો એટલે 'સિધ્ધાંત' નામના તત્વને સમજતા હશો. ક્યારેય વ્યક્તિગત ઉતરતો કે થતો નથી. સંવાદ જીવંત રહે.
GU






















