Mission Green Botad retweetledi

બોટાદ બેઠક પર સુરેશભાઈ ગોધાણી જેવા સંનિષ્ઠ અને સમર્પિત કાર્યકતા ને બદલે બીજા કાર્યકર્તાને ટીકીટ આપવા થી સ્થાનિક કાર્યકતાઓ માં ખુબ રોષ છે.એક લોકપ્રિય અને ઉત્સાહી વ્યક્તિને દરકીનાર કરવાથી કાર્યકરોનો ઉત્સાહ ભાંગી જશે.તે વાત પાર્ટી ને નુકસાન કરશે
@narendramodi @AmitShah @CRPaatil
GU

















