DEO NAVSARI

5 posts

DEO NAVSARI

DEO NAVSARI

@DeoNavsari

Katılım Temmuz 2022
2 Takip Edilen16 Takipçiler
DEO NAVSARI
DEO NAVSARI@DeoNavsari·
भारत के अटूट स्वाभिमान का महापर्व आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की प्रेरणा से श्री सोमनाथ महादेव के सानिध्य में 8 से 11 जनवरी तक भव्यता से मनाया जाएगा 'सोमनाथ स्वाभिमान पर्व'। 1000 वर्षों की तपस्या और विश्वास का यह उत्सव, हर भारतीय के लिए गर्व का क्षण है।
हिन्दी
0
0
0
1
DEO NAVSARI
DEO NAVSARI@DeoNavsari·
સોમનાથની ધરા પરથી ગુંજશે સ્વાભિમાનનો શંખનાદ. સોમનાથની શિલાઓ સાક્ષી છે સ્વાભિમાનની ગાથાની. આ ગૌરવભરી ગાથાને ઉજાગર કરવાના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 8 થી 11 જાન્યુઆરી ઊજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’. #SomnathSwabhimanParv2026
GU
0
0
0
5
DEO NAVSARI
DEO NAVSARI@DeoNavsari·
અતૂટ આસ્થાનો "ગૌરવ નાદ" ​માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રત્નાકર સાગરના તટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન "સોમનાથ સ્વાભિમાન પર્વ- અખંડ આસ્થાના 1000 વર્ષ"ની ભવ્યાતિભવ્ય ઉજવણી... #SomnathSwabhimanParv
GU
0
0
0
3