સફળતાની એક આડઅસર એ હોય છે કે સંબંધીઓ અને સંપર્કસૂત્રોની સંખ્યા રાતોરાત વધી જતી હોય છે. નિષ્ફળતાનો એક આડફાયદો એ હોય છે કે કથિત મિત્રોની સંખ્યા ઓછી થઈ જતી હોય છે.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
કોઈ એવી રાત નથી જે વીતી ન હોય કોઈ એવો સમય નથી જે પસાર ન થયો હોય કોઈ એવું દુઃખ નથી જે સમાપ્ત ન થયું હોય એવી કોઈ સ્મૃતિ નથી જેના પર સમયની ધૂળ ન ચડી હોય બધું જ અસ્થાયી છે,
બધું જ પસાર થઈ જાય છે.
इनका नाम प्रतीक्षा तोंडवलकर है।
1964 में पुणे के एक अनुसूचित जाति परिवार में जन्म हुआ।
जब वो सातवीं कक्षा में थीं, उनके पिता ने पढ़ाई छुड़ाकर शादी कराने का फैसला कर लिया।
उनकी टीचर ने बहुत समझाया। यहाँ तक कहा कि पढ़ाई का खर्च वो खुद उठाएँगी।
लेकिन पिता नहीं माने।
17 साल की उम्र में उनकी शादी हो गई।
उनके पति सदाशिव कडू मुंबई में स्टेट बैंक ऑफ इंडिया की एक शाखा में बुकबाइंडर थे।
20 साल की उम्र में सड़क हादसे में पति की मौत हो गई।
गोद में दो साल का बेटा था।
न पढ़ाई, न नौकरी, न सहारा।
पति के बैंक में अपने हक़ के पैसे लेने पहुँचीं तो बैंक से कहा
“कोई भी काम दे दीजिए मुझे बेटे को पालना है।”
बैंक ने उन्हें झाड़ू पकड़ा दी।
वो फर्श साफ करती थीं।
फर्नीचर की धूल साफ करती थीं।
टॉयलेट तक साफ करती थीं।
महीने की तनख्वाह थी सिर्फ 65 रुपये।
एक इंटरव्यू में उन्होंने कहा था
“जब मेरा बेटा बिस्कुट माँगता था, तो मैं बस से एक स्टॉप पहले उतर जाती थी ताकि किराये के पैसे बचाकर उसके लिए बिस्कुट खरीद सकूँ।”
दिन में नौकरी।
रात में विक्रोली के नाइट कॉलेज में पढ़ाई।
पहले दसवीं फर्स्ट डिवीजन से पास की।
फिर बारहवीं।
फिर साइकोलॉजी में डिग्री ली।
बैंक के कई सहकर्मी खाली समय में उन्हें पढ़ाते भी थे।
घर वाले दूसरी शादी का दबाव डालते रहे।
लेकिन उन्होंने कहा
“डिग्री पूरी किए बिना शादी नहीं करूँगी।”
धीरे-धीरे प्रमोशन मिलने लगे।
स्वीपर से मैसेंजर बनीं।
फिर क्लर्क।
1993 में दूसरी शादी हुई।
उनके पति प्रमोद तोंडवलकर ने उन्हें बैंकिंग ऑफिसर एग्जाम देने के लिए प्रेरित किया।
उन्होंने परीक्षा पास कर ली।
फिर वो ट्रेनी ऑफिसर से Scale-4 अधिकारी बनीं।
फिर Chief General Manager।
और 2022 में वही महिला
State Bank of India की Assistant General Manager बनीं।
जिस बैंक में कभी वो 65 रुपये महीने पर टॉयलेट साफ करती थीं…
उसी बैंक ने 40 साल बाद उन्हें अपने सबसे बड़े मैनेजमेंट सम्मान से नवाज़ा।
ऐसी कहानियाँ भारत को याद रखनी चाहिए।
જ્યારે સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ, જ્યારે સાથ, સહકાર અને સધિયારાનો ટેકો જોઈતો હોય, ત્યારે અંગત લાગતી વ્યક્તિ શુષ્ક શબ્દો, ઠંડી નજર અને શિથિલ કાન સાથે નજીક રહે તો એ વ્યક્તિ અંગત ના કહેવાય, પડખે ના કહેવાય; એને તકવાદી પંગતનો એકાદ વણઓળખાયેલો મણકો કહી શકાય.
— દીપક મેઘાણી
A day after a tribal man in Odisha’s Keonjhar district carried his deceased sister’s skeletal remains to a bank as proof of death in order to withdraw money from her account, the administration moved with unusual alacrity on Tuesday (April 28, 2026), completing all formalities and disbursing the payment within a single day, @satyabarik reports.
thehindu.com/news/national/…
@Mehulvaja28@Erkrunalgamit હું અંગત રીતે કોઈ ધર્મ તરફ ઝુકાવ કે નફરત નથી કરતી. હું બસ એટલું કહેવા માંગુ છું કે આદિવાસી કોઈ પણ ધર્મ પાળી શકે. એ પછી પ્રકૃતિ પૂજા હોય, હિન્દુ હોય કે ખ્રિસ્તી કે બીજો કોઈ પણ ધર્મ. એમાં તમે કે હું કહેવા વાળા કોણ?આદીવાસીની ઓળખ ધર્મ સાથે છે જ નહીં. એ સમજવાનું છે.
@Falu_Chaudhari@Erkrunalgamit મેરેજ એક્ટ વાળો મુદ્દો રાજકીય નિર્ણય છે એને ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોવો અયોગ્ય
અલગ રિવાજો,બોલી તો અઢારે વર્ણને છે એના આધાર પર અલગ કેવી રીતે કહી શકાય!!
ચાલો માન્યું આદિવાસીઓ હિન્દૂ નથી તો ખ્રિસ્તી પણ ક્યાં છે??!! છતાંય ઘણા લોકો ખ્રિસ્તીધર્મ અને મિશનરી પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે.
@Mehulvaja28@Erkrunalgamit જો એવું હોય તો હમણાં સુધી આદિવાસીઓને હિન્દુ મેરેજ એક્ટ કેમ લાગુ પડતો ન હતો? UCC માંથી પણ બાકાત રાખેલ છે. હિન્દુ ધર્મ સાથે ચોક્કસથી સામ્યતા ધરાવે જ છે . પણ એ ઉપરાંત પોતાની અલગ બોલી, પહેરવેશ અને રીતિ રિવાજો છે. એ પણ ધ્યાનમાં લેવું.
@comrade952042@Erkrunalgamit ખ્રિસ્તી ધર્મનો ફેલાવો 70 80 ના દાયકામાં થયેલો . આજે એમની 2 3 પેઢી ખ્રિસ્તી ધર્મ પાળે છે. તો કહેવાતા ધર્મના ઠેકેદારો હમણાં સુધી ક્યા હતા? જેને જે ધર્મ પાળવો હોઈ એ પાળવા દો.
@Erkrunalgamit પસંદ કરે એમાં વાંધો નથી, પણ પરાણે કેમ આદિવાસીને જ પસંદ કરવાનો ભાર આપવામાં આવે છે?
બંધારણમાં બધું જ છે, પણ કોઈને પોતાના ધર્મના ખેંચી લેવાનું નથી, કોઈપણ ધર્મ સારો કે ખરાબ એ અલગ છે પણ અંગ્રેજોનો એજન્ડા ભારતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવો, એને ક્યારેય સાંખી લેવામાં ન આવે.
@RajeshJ59489944@Erkrunalgamit તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આપેલા ચુકાદામાં SC વ્યક્તિ જો ખ્રિસ્તી ધર્મ અપનાવે તો અનામતમાંથી બાકાત કરવામાં આવશે. આ ચુકાદો આદિવાસીઓને લાગુ પડતો નથી.
@RajeshJ59489944@Erkrunalgamit મૂળરૂપે પ્રકૃતિ પૂજક સમાજ હિન્દુ ધર્મ સાથે સામ્યતા ધરાવતો હોવા છતાં જન્મ- મરણ, લગ્ન - છૂટાછેડા માટે પોતાના અલગ અને સરળ નિયમો છે. તેથી હમણાં સુધી હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડતો ન હતો. હાલ UCC માંથી પણ બાકાત રાખવામાં આવેલ છે.
વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતને ઐતિહાસિક સફળતા મળી; કચ્છના અબડાસા વિસ્તારમાં એક દાયકાના લાંબા અંતરાલ બાદ 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ' - ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ...
'ઓપરેશન એગ ટ્રાન્સફર' હેઠળ રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું
પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં 19 કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લવાયું; આ સફળતા પાછળ 'જમ્પસ્ટાર્ટ એપ્રોચ' નામની અત્યાધુનિક સંરક્ષણ પદ્ધતિનો અમલ કરાયો...
ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે: વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
#GujaratGovernment
@Falu_Chaudhari@Erkrunalgamit આદિવાસી કોઈ પણ ધર્મ પાલન કરે ક્યારેય કોઈ સમસ્યા નથી પણ જો આદિવાસી પોતે મુખ્યત્વે પ્રકૃતિ ધર્મ પાળતો હોય તો તે ખ્રિસ્તી બન્યા પછી અન્ય ધર્મો પ્રત્યે એટલો બધો કટ્ટર કેમ થઈ શકે. મારી ખુદની વિદ્યાર્થીની પ્રવાસ વખતે મંદિરમાં પ્રવેશ નથી કરતી. પ્રસાદ નથી ખાતી.
મહુડો એટલે આદિવાસી જીવનનું કલ્પવૃક્ષ 🌳. કારણ કે તેનો દરેક ભાગ તેમના જીવનમાં ઉપયોગી બને છે. ફૂલોમાંથી દારૂ, ખાદ્ય પદાર્થો અને ઔષધ બને છે, જ્યારે ડોળીમાંથી ઉત્તમ ખાદ્ય તેલ નીકળે છે જે સાંધાના દુખાવામાં ઉપયોગી છે.