લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત સાસુ વહુ સંમેલન યોજાયું*
*"માં બનવાની ઉંમર એજ , જયારે શરીર અને મન તૈયાર હોય " એ થીમ આધારિત સાસુ વહુ સંમેલન યોજાયું*
*જીલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુધિયા ની મુલાકાત લીધી*
આરોગ્ય સેવાઓ અને વિવિધ યોજનાઓનો લાભ વધુ ને વધુ લાભાર્થીઓ લે તે માટે સૂચન કરવામાં આવ્યું ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાતો હોય છે તેમાટે તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત લીમખેડા તાલુકા ની RBSK ટીમ દ્વારા શાળા માં બાળકોની આરોગ્ય તપાસ તેમજ બાળકોમાં ટીટેનસ અને ડિપ્ટેરિયા જેવા રોગના રક્ષણ માટે 10 વર્ષ અને 16 વષૅ ના બાળકોનું TD નું રસિકરણ કરવાં આવ્યું .
તારીખ ૦૫- ૦૬ -૨૫ ના રોજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત ના માર્ગદર્શકન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સી .એમ મછાર ની ઉપસ્થિતિ માં સામુહિક આરોગ્ય કેન્દ્ર દુધિયા ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ૨૫ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું.
એન. સી. ડી પ્રોગ્રામ અંતર્ગત 17-5-2025 થી 16-6-2025 ના સમય ગાળા દરમ્યાન 17 મેં વિશ્વ હાયપર ટેંશન દિવસ ના ભાગ રૂપે આયુષ્યમાન આરોગ્ય મંદિર કુંડલીના વેલાડી ફળિયા માં યોગા નું આયોજન કરી પબ્લિકને યોગા ના ફાયદા તેમજ બ્લડપ્રેશરને યોગા દ્વારા નિયંત્રણ કરવું તેની વિસ્તૃત સમજણ આપવામાં આવી
*આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંડીબાર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરવામાં આવી..તમાકુ વિરોધી રેલી નું આયોજન કરી લોકો માં તમાકુ દ્વારા થતા રોગો વિશે માહિત આપવામાં આવી..*
આજના રોજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.સી.એમ.મછાર સાહેબના માર્ગદર્શન હેઠળ બાંડીબાર પીએસસીના મેડિકલ ઓફિસર ના સહિયોગ થી RKSK પ્રોગ્રામ અંતર્ગત માસિક સ્વચ્છતા દિવસ ( menstrual hygiene day ) ની ઉજવણી કરવામાં આવી. જેમાં પિયર એજ્યુકેટર અને ફળિયાની કિશોરીઓ હાજર રહ્યા
આજ રોજ માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ઉદય ટીલાવત દ્વારા AAM પાલ્લીની મુલાકાત લેતાં ANC ક્લિનિક અંદર સગર્ભા માતાઓની તપાસ , ટેકો માં રીયલ ટાઇમ એન્ટ્રી , સગર્ભા માતાઓનું કાઉન્સેલિંગ અને હાઈરિસ્ક સગર્ભામાતાઓ ની ડિલીવરી કઈ જગ્યાએ કરાવવી તે બાબતે માહિતી આપવામાં આવી
#રાષ્ટ્રીયબાળસ્વાસ્થ્યકાર્યક્રમ
👉 ગુજરાતમાં #RBSK હેઠળ આવક મર્યાદા ધ્યાને લીધા વિના 0-18 વર્ષના બાળકોને હૃદય, કિડની અને કેન્સર જેવી બીમારી સહિતની સારવાર #વિનામુલ્યે.
➡️ બાળકોને કિડની, લીવર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તથા કોકલીયર ઇમપ્લાન્ટ પણ વિનામૂલ્યે કરાય છે.
#RBSK
"આયુષ્માન કાર્ડ" આપના અને આપના પરિવાર માટે ઉત્તમ આરોગ્ય-સેવાની ગેરંટી છે.
યોજનાને લગતી કોઈપણ માહિતી અથવા સમસ્યા માટે સંપર્ક કરો.
હેલ્પલાઈન નંબર : ૦૭૯-૬૬૪૪૦૧૦૪
#Ayushmancard