Hetav Patel 🇮🇳🚩 retweetledi

ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અદભૂત મહોત્સવ :
મા નર્મદાજીની પાવન કૃપાથી આજે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની ભવ્ય અને દિવ્ય શરૂઆત થઈ. વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ નર્મદા માતા અને ભગવાન રણછોડજીના દર્શન કરીને પરિક્રમાનો પાવન સંકલ્પ લીધો.
19 માર્ચથી 17 એપ્રિલ સુધી ચાલનારી આ પરિક્રમામાં આ વર્ષે અંદાજે 15 લાખથી વધુ પરિક્રમાવાસીઓ જોડાશે.
GU





























