Kishan Pandavadara

66 posts

Kishan Pandavadara

Kishan Pandavadara

@KPandavadara

junior clerk at labour skill development and employment department. Govt of Gujarat

જુનાગઢ Katılım Ocak 2022
48 Takip Edilen2 Takipçiler
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
ભૂલવા મને કહો છો એની યાદો ભુલાઈ કયાંથી કોઈ પ્રેમીઓને પૂછો પ્રેમી ભુલાઈ કયાંથી... ❤️❤️♥️
GU
0
0
0
7
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
એક વાત કવ " બંગાળ ના અખાત ને કોઈ સારા મનોચિકિત્સક ને બતાવવાની જરુર હોઈ એવું નથી લાગતું કોઈ પણ ઋતુ હોઈ ડિપ્રેશનમાં આવી જાય છે.."😄😄
GU
0
0
0
37
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
ઇકો ફ્રેન્ડલી દિવાળી એટલે? રસોડા માં જાઓ... વાઈફ ના હાથે બનાવેલી દિવાળી ની મીઠાઈ એની સામેજ ખાવ.... પછી હાથ સાફ કરતા કરતા કહો.... " કંઈ પણ હોય સાલું મમ્મી ના હાથની વાતજ અલગ છે પછી જે થાય એને ઈકો ફ્રેન્ડલી દિવાળી કહેવાય....😄😄
GU
0
0
0
42
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
🔥 વિચારોમાં જીવે છે એટલે રાવણ નથી મરતો, છુપાવેશે ફરે છે એટલે રાવણ નથી મરતો. પ્રભુ શ્રીરામ જેવી નમ્રતા લઇ જીવવું પડશે, અહમ સૌને નડે છે એટલે રાવણ નથી મરતો. *વિજ્યાદશમી (દશેરા)* 🙏💐 🚩🚩 ભગવાન શ્રી રામ ના રાવણ પર વિજય, ધર્મના અધર્મ પર વિજયના પ્રતીક એવા વિજયાદશમીની શુભેરછાઓ
GU
0
0
0
24
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
શું કયો મિત્રો વરસાદ ગરબાની મોજ બગાડશે કે ? #ગરબા #વરસાદ
GU
0
0
0
40
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
દર્પણ માં જોઉં છું એ મારું પ્રતિબિંબ છે, હું નથી; પણ હું તો છેતરાઇને પણ કેવો હરખાવ છું!.....✍️ (રવિન્દ્રનાથ ટાગોર)
GU
0
0
0
27
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
૩) રાજસી ક્રોધ : આ ચંચળ હોય છે. ક્યારેક ઉત્પન્ન થાય છે અને ઘડીકમાં કે થોડા સમય પછી ચાલ્યો જાય છે. ચંચલ મનથી આ ક્રોધ ઉત્પન્ન થાય છે. સમજ આવવાથી તે શાંત પડી જાય છે. આમાં મનનો રજોગુણ કામ કરે છે. (સમાપ્ત)
GU
0
0
0
39
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
આવા ક્રોધથી શું કરવું ? શું ન કરવું ? શું સારૂં ? શું ખરાબ આ ની સમજ લુપ્ત થઈ જાય છે. અને ન કરવાનું કરી બેસે છે.આઈ.પી.સી.ના ફોજદારી ગુનાહો આના કારણેજ બને છે. આમા ધીરજનો અભાવ થાય છે અને સાચી સમજ વહી જાય છે.(ભાગ-૨)...
GU
0
0
0
33
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
૨) તામસિક્રોધ : મનના તમોગુણની ઉત્તેજનાથી પ્રગટ થતો ક્રોધ તામસિક્રોધ છે. જે વિનાશ હોય છે. જે પોતાના માટે તથા જેના પર ક્રોધ આવે તેનું પતન કરે છે. દુષ્ટો, રાક્ષસો, વેરી મનુષ્યો તથા તામસી પ્રકૃતિ વાળાઓનો ક્રોધ તામસી હોય છે. જેનો ક્રોધ પોતાને સંબંધીઓને હાનિકારક નિવડે છે.
GU
0
0
0
33
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
ક્રોધના પ્રકારો : ૧) સાત્વિક ક્રોધ : મહાત્મા મા-બાપ, શિષ્ય કે પોતાનાં બાળકો ઉપર ક્રોધ કરે છે તેની પાછળ તેમની મમતા અને શુભ લાગણી કારણભૂતછે. જે સામેની વ્યક્તિનાં કલ્યાણ માટે નો હેતુ પૂર્ણ હોય છે. જે ક્રોધ જીવનના ઉદ્ધાર માટે લાભદાયી હોય છે. જેનું પરિણામ જીવન માટે ઉધ્ધારક બને છે.
GU
0
0
0
34
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
આ શનિવાર રવિવાર ની રજામાં ક્યાં ફરવા જવા જેવું છે....કંઈક કોઇક તો કયો...😄😄
GU
0
0
0
45
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
જે પણ સરકારી નોકરીયાત હશે એને ખબર હોય શનિવાર- રવિવાર રજા ની સાચું કેજો હો કેવી મજા આવે.... ખાસ ઘણા પ્લાન તો શુક્રવારે જ થઈ જાય ને કે શનિ રવિ ક્યાં જાશું એમ 😄😄😄😄
GU
0
0
0
40
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
હા ગિરનાર/દાતાર ની મોજ......... ખરેખર ચોમાસા માં દાતાર/ગિરનાર ચઢવાની મજા કંઈક અલગ જ છે હો શુ તમે કોઇ દાતાર કે ગિરનાર ચઢ્યા છો એ પણ ચોમાસામાં??
Kishan Pandavadara tweet mediaKishan Pandavadara tweet mediaKishan Pandavadara tweet media
GU
0
0
0
65
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
સાસુ: વહુ બેટા રસોઈ આવડે છે. વહુ: ના નથી આવડતી.... સાસુ: પહેલા કેમ ન કીધુ તો.... વહુ: સરપ્રાઈઝ....😄😄😄
GU
0
0
0
48
Kishan Pandavadara
Kishan Pandavadara@KPandavadara·
Music 🎶 આપણને ટાઇમ ટ્રાવેલ કરાવે છે. ભૂતકાળ નો અનુભવ કરાવે છે. #Saiyaraareview
GU
0
0
1
93