Kag Sahitya

1.4K posts

Kag Sahitya banner
Kag Sahitya

Kag Sahitya

@KagSahitya

In memoriam of Padmashri Dula Bhaya Kag (Kagbapu), a poet, author, singer & social worker (1903-1977). Tweets by @ishkag1

Kagdham Katılım Eylül 2020
0 Takip Edilen7.1K Takipçiler
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
આજના દિવ્યભાસ્કરના કળશ મેગેઝિનમાં પ્રકાશિત લેખ💐 “દીનદયાળુનો વાસ કયાં કયાં નથી?” —શ્રી રાજવીરભાઈ રામભાઈ કાગ #kagsahitya #dulabhayakag #kavikag #kagbapu #rajvirkag
Kag Sahitya tweet media
GU
0
0
12
299
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
કોઈના નાશની ઇચ્છા સિવાય એ પોતાનું જીવન સંગના દોષોને જીતીને પસાર કરે છે. –કવિ કાગ દુહો દસમો વેદ કાગવાણી ભાગ ૩ #kagsahitya #dulabhayakag #kavikag #Kagbapu
GU
0
0
3
157
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
કાચના સીસામાં દારૂ ભરેલ હોય છે. હજારો અને લાખો વરસ વીતી જાય છતાં સીસાને કોઈ દિવસ દારૂનો નશો ચડતો નથી, અને તે સીસો પોતામાં રહેલ દુર્ગુણવાળા દારૂનો નાશ કરવાની કોઈ દિવસ ઇચ્છા સરખી પણ કરતો નથી. તેમ આ ખરાબ વસ્તુનો સંગ થયો છે. માટે પોતે પણ આત્મહત્યા કરતો નથી. એટલે
Kag Sahitya tweet media
GU
1
0
12
604
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
માનવતાને મહેકતી રાખનાર, વિરલ વ્યક્તિત્વ ધરાવતાં લોકસાહિત્યના પૂજારી સ્વ. શ્રી રામભાઈ દુલાભાઈ કાગની ૮૯મી જન્મજયંતિ નિમિત્તે એમની ચેતનાને વંદન. #kagsahitya #rambhaikag #rambhaidulabhaikag #dulabhayakag #kagbapu
Kag Sahitya tweet media
GU
0
1
14
337
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
૧૮. દાન આપી પાછું લેવું. એ અઢાર મહાપાપનો ભોક્તા જે હોય એને શાંતિ ક્યાંથી ? –કવિ કાગ પૂર્વના પાપી કાગવાની ભાગ ૩ #kagsahitya #dulabhayakag #kagbapu #kavikag #kagvani
GU
0
1
6
237
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
૮. ગુરુને ગાળ, ૯. જીવનદાતાનો દ્રોહ, ૧૦. સતીને કલંક, ૧૧. અન્નદાતાનું વેર, ૧૨. બંડ જગાડવું, ૧૩. આશ્રિત - ત્યાગ, ૧૪. ક્લેશ—ઉપદેશ, ૧૫. લડાઈમાં સાથીનો ત્યાગ, ૧૬. કોઈનું સભા અપમાન, ૧૭. બીજાની ગુપ્ત વાતો પ્રગટ કરવી, અને
GU
1
1
7
447
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
પૂર્વજન્મના કે પૂર્વ દિવસોના મહાપાપી, ભૂંડા ભાગ્યવાળા સારે મારગ નથી ચડતા. એટલે એમને અંતર—સુખ મળતું નથી. નીતિશાસ્ત્રોમાં આ પ્રમાણે ૧૮ મહાપાપ લખે છે: ૧. વિશ્વાસઘાત, ૨. ગરીબોને પીડા, ૩. સાધુપુરુષને દુ:ખ, ૪. માતાનું અપમાન, ૫. હરામખોરને મદદ, ૬. મિત્રઘાત, ૭. આબરૂદારની લાજહાનિ,
Kag Sahitya tweet media
GU
1
1
17
557
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
“મારી પ્રજાનું કલ્યાણ થાય” આજ હેતુથી અખંડ ભારતના નિર્માણ માટે સૌ પહેલા પોતાનું રજવાડું અર્પિત કરનાર પ્રાત: વંદનીય પ્રજાવત્સલ નેકનામદાર મહારાજાસાહેબ કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પુણ્યતિથિ નિમિતે કોટિ કોટિ વંદન... શોક બાવની રચયિતા: ભક્તકવિ દુલાભાઈ કાગ #kagsahitya @YSJRSG
Kag Sahitya tweet media
GU
1
11
90
1.4K
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
હનુમાન જયંતી ની હાર્દિક શુભકામનાઓ🙏🏻 હનુમાન ને એક વસ્તુ સર્વોપરી લાગેલી અને તે ભગવાન રામની મૂર્તિ. પણ તે તો પોતાના હૃદયમાં જ સ્થાપી દીધેલી. રામ ભલે ગમે ત્યાં હોય એની એને પરવા ન હતી. એના હૃદયમાં, અંગમાં, નસેનસમાં અને રોમ રોમમાં રામ રમતા હતા. –કવિ કાગ #kagsahitya
Kag Sahitya tweet media
GU
3
4
39
701
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
*દિવ્યભાસ્કરના કળશ મેગેઝિનમાં પ્રકાશિત લેખ💐* *“દુનિયા બળતી હવે બુઝાવો”* *—શ્રી રાજવીરભાઈ રામભાઈ કાગ*
Kag Sahitya tweet media
GU
0
0
14
378
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
એ કાગળો બાળી ઘો. નવજુવાન કાયદો ઘડો. —કવિ કાગ કાયદા કાઢી મેલ કાગવાણી ભાગ ૨ #kagsahitya
GU
0
0
3
149
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
કાયદો સ્ત્રીઓનાં શિયળ ન જાળવી શકતો હોય, જે કાયદો છોકરાઓની જિંદગી “ધોબીકા કુત્તા, નહિ ઘરકા નહિ ઘાટકા,” એના જેવી કરી દેતો હોય, જે કાયદો અમલના કુત્તા જેવો હોય, જ્યાં ચોંટાડો ત્યાં ચોંટે એવો એ નિર્માલ્ય કાયદો શું કામનો ? પ્રજાના બાપુઓ ! એ કાયદાને પેનશન કરી ઘો. હવે એ પેનશન લાયક થયો છે
GU
1
0
3
212
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
મને ગામડાંનો અને ઝૂંપડાંનો જેટલો અનુભવ છે એટલો જ દરેક ખાતાના અમલદારોની સાથેનો પરિચય છે. એમાં મને જ્યાં જ્યાં લાગી આવ્યું છે, તે તે પ્રસંગનું ગીત બન્યું છે. ગામડાંમાં આજે એવા પ્રસંગો બની રહ્યા છે કે, કોઈની બહેન-દીકરી સામે દુષ્ટ દાનતથી જોનાર માણસ અથવા બળાત્કાર કરનારને માટે ક્યાંથી
Kag Sahitya tweet media
GU
1
1
17
611
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
દોરા, ધાગા, ભૂવા, ઓસડ, ગ્રહશાંતિ, માનતા અને ધરમાદા તથા જોષ જોવરાવી તે પ્રમાણે દાન-પુણ્ય કરે છે. આ બધી વસ્તુ તો કાળ ભગવાનની ચરણરજ છે. એમાંથી એકે કાળ ભગવાનને – અવશ્ય ભાવિ થનાર વસ્તુન – અટકાવી શકતાં નથી. –કવિ કાગ રામની અજબ રચના કાગવાણી ભાગ ૪ #kagsahitya #dulabhayakag #ramnavami
GU
0
1
7
353
Kag Sahitya
Kag Sahitya@KagSahitya·
આ ભજનનો ભાવાર્થ એવો છે કે માનવી પોતાનું ધાર્યું કરી શકતો નથી . માણસનો સર્વ પુરુષાર્થ ધન મેળવવા થાય છે . અને ધનથી દરેક જરૂરિયાતો પૂરી પડે છે તેમ માને છે. હવે એ બધા ભોગ ભોગવવાને સમયે માણસને મૃત્યુ સાદ કરે તો ચાલ્યા જવું પડે છે. મરણને અટકાવવા પોતાના માનેલા અનેક ઉપાયો માનવી કરે છે.
Kag Sahitya tweet media
GU
1
2
16
424