
Jay Shree Kashtabhanjandev 🙏
Jay Swaminarayan 🙏
AIR News Gujarat@airnews_abad
સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ સારંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો 172મો પાટોત્સવ ઉજવાયો. મારુતિ યજ્ઞ પૂજન,કથાશ્રવણ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ અને સંતોના દર્શન અને દાદાનો ભવ્ય અન્નકૂટ વગેરેનો લાભ હરિભક્તોએ લીધો. #sarangpur #sarangpurHanuman #AIRNewsGujarati
हिन्दी





























































