Sabitlenmiş Tweet
Manisha Sharma
113.8K posts

Manisha Sharma
@Manisha79902003
नमस्ते सदा वत्सले मातृ भूमे 🙏🇮🇳
Katılım Ağustos 2020
796 Takip Edilen1.1K Takipçiler
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi

મધ્યપ્રદેશના ભોજશાળા વિવાદ પર હાઈકોર્ટનો ચુકાદો
‘આ મસ્જિદ નહીં પણ વાગ્દેવીનું મંદિર છે’, મુસ્લિમોની નમાજ પર પ્રતિબંધ!
ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) ના રિપોર્ટ અને ઐતિહાસિક પુરાવાઓને આધારે કોર્ટે જાહેર કર્યું કે આ માળખાનું ધાર્મિક સ્વરૂપ મંદિરનું છે. તે રાજા ભોજના સમયનું સંસ્કૃત શિક્ષણનું મોટું કેન્દ્ર હતું.
કોર્ટે હિન્દુ પક્ષની માંગણીઓને સ્વીકારીને ત્યાં નિયમિત પૂજા-અર્ચનાનો માર્ગ મોકળો કર્યો.
કોર્ટે કેન્દ્ર સરકારને પણ સૂચન કર્યું કે લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં રહેલી મા વાગ્દેવી(સરસ્વતી)ની મૂળ મૂર્તિને પરત લાવવા માટે પ્રયાસો કરવામાં આવે.
શું છે આ ભોજશાળા વિવાદ?
વાર્તા શરૂ થાય છે 11મી સદીમાં.
માલવા પર રાજ કરતા રાજા ભોજે મધ્યપ્રદેશ વિસ્તારના ધારમાં એક ભવ્ય વિદ્યાપીઠ બનાવી હતી. સંસ્કૃત સાહિત્ય અને વિજ્ઞાનના અભ્યાસ માટેની એ સમયની ઓક્સફોર્ડ યુનિવર્સિટી કહી શકાય.
અહીં દેશ-વિદેશથી લોકો ભણવા આવતા. દીવાલો પર વ્યાકરણના નિયમો કોતરાયેલા હતા અને મધ્યમાં મા વાગ્દેવીની મનોહર મૂર્તિ બિરાજમાન હતી.
14મી અને 15મી સદીમાં ભારત પર આક્રમણોનો દોર શરૂ થયો. અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદના શાસકોએ આ શૈક્ષણિક ધામની પવિત્રતા ખંડિત કરી તેને મસ્જિદમાં ફેરવવાનો પ્રયાસ કર્યો.
જોકે, મંદિરના મૂળ પથ્થરો અને સ્થાપત્યે પોતાની ઓળખ ગુમાવી નહીં. આઝાદી પછી આ વિવાદ કોર્ટમાં પહોંચ્યો અને છેલ્લે 2003થી તો એવી વ્યવસ્થા હતી કે મંગળવારે હિન્દુઓ પૂજા કરે અને શુક્રવારે મુસ્લિમો નમાજ પઢે.
કોર્ટના આદેશથી ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) દ્વારા કરવામાં આવેલ વૈજ્ઞાનિક તપાસના આધારે જાણવા મળ્યું કે :
દીવાલો પર હજુ પણ સંસ્કૃતમાં શ્લોકો અને સ્તોત્રો અકબંધ હતા.
મસ્જિદ જેવી દેખાતી દીવાલોના પાયામાંથી કમળ, શંખ અને ગદાની કોતરણીવાળા પથ્થરો મળ્યા.
આખું સ્થાપત્ય વૈદિક વેદશાળા મુજબનું હતું, જે મુસ્લિમ સ્થાપત્યશૈલીથી તદ્દન અલગ હતું.
ઈન્દોર હાઈકોર્ટે તમામ પુરાવાઓ તપાસ્યા પછી ચુકાદો સંભળાવ્યો કે,
- આ ભોજશાળા મૂળભૂત રીતે હિન્દુ મંદિર જ છે.
- હવે ત્યાં શુક્રવારની નમાજ પર કાયમી પ્રતિબંધ રહેશે.
- હિન્દુઓને ત્યાં નિયમિત પૂજા અને અર્ચના કરવાનો સંપૂર્ણ અધિકાર મળશે.
- લંડનના મ્યુઝિયમમાં કેદ મા સરસ્વતીની મૂર્તિને પરત લાવવા સરકાર પ્રયાસ કરશે.
#Bhojashala
GIF
GU
Manisha Sharma retweetledi

अगर चर्च में पादरी का धर्मांतरण हो जाए , तो क्या वह पादरी बना रह सकता है ? इसी प्रकार अगर पाहन का धर्मांतरण हो जाता है , तो वह पाहन पद क्यों नहीं छोड़ रहा है ?
झारखंड में IRS निशा उरांव जिस तरह से ज़मीन पर जाकर आदिवासी समाज को जाग्रत कर रही हैं, उन्हें धर्म के प्रति समर्पित कर रही हैं वो बेहद काबिले-तारीफ
मेरी नजर आज इनकी एक सोशल मीडिया पोस्ट पर पड़ी। फिर मैंने प्रोफाइल विजिट किया तो पाया कि ये लगातार ऐसे कार्य कर रही हैं।
हिन्दी
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi

इतिहास के पन्नो में 16 दिसम्बर 1993 का दिन ढ़ूंढ़ कर देखो।
4 दिसंबर 1993 को मुलायमसिंह यादव ने मुख्यमंत्री का प्रभार संभाला था और 16 तारीख़ के दिन बीजेपी के चुने हुए एमएलए को सदन में मार पीट कर भगाया था।
जिसमें विधायक केसरीनाध त्रिपाठी सहित बीजेपी के 33 विधायक गंभीर रूप से घायल हुए थे।🤬
बीजेपी ने राम मंदिर के लिए बहुत दंश झेले हैं।
वीडियो देखे और अखिलेश यादव तथा उनके समर्थकों को याद दिलाइए की गुंडों का समर्थन कम से कम सनातन संस्कृति और भगवान राम को मानने वाले नहीं करते ।
हिन्दी
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi

भोपाल में उनकी हिम्मत इतनी हो गई कि अब ये सरेआम हिंदुओं के कत्लेआम की और हिंदुओं को देख लेने की धमकी देने लगे
@DrMohanYadav51 सर जी इन पर लगाम लगाइए
हिन्दी
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi
Manisha Sharma retweetledi



















