Office Of Jitu Vaghani
32.1K posts

Office Of Jitu Vaghani
@OfficeOf_JV
Cabinet Minister of Agriculture and Farmers Welfare, Cooperation, Protocol, Fisheries, Animal - Govt. of Gujarat | MLA Bhavnagar West | Former President
Gujarat, India Katılım Ocak 2017
609 Takip Edilen5K Takipçiler
Office Of Jitu Vaghani retweetledi

"દેશના સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા સાથે આગળ વધતું ગુજરાત"
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના આહ્વાનને અનુસરતાં, માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી દ્વારા સરકારી કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડીને ઈંધણ બચત અને પર્યાવરણ જતનનું પ્રશંસનીય ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે.
આ માત્ર નિર્ણય નથી, પરંતુ જનસેવા અને સંયમિત શાસનનું પ્રેરક દિશાસૂચક પગલું છે, જે દરેક નાગરિકને સંસાધનોના જવાબદાર ઉપયોગ માટે પ્રેરિત કરે છે.
આવો, આપણે સૌ મળીને ઈંધણ બચાવીએ, પર્યાવરણ બચાવીએ અને આવનારી પેઢી માટે હરિત ગુજરાતનું નિર્માણ કરીએ...
GU
Office Of Jitu Vaghani retweetledi

“नेतृत्व वही, जो स्वयं उदाहरण बनकर राष्ट्रहित को सर्वोपरि रखे।”
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की राष्ट्रव्यापी अपील पर माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी द्वारा सादगी, अनुशासन और जवाबदेही का एक प्रेरणादायी उदाहरण प्रस्तुत किया गया है।
अपने काफिले को सीमित कर उन्होंने ईंधन बचत, संसाधनों के विवेकपूर्ण उपयोग और जिम्मेदार शासन का स्पष्ट संदेश दिया है, जो ‘राष्ट्र प्रथम’ की भावना को और अधिक सशक्त करता है।
सुशासन केवल नीति नहीं, बल्कि व्यवहार में दिखाई देने वाली प्रतिबद्धता है।
हिन्दी
Office Of Jitu Vaghani retweetledi

“राष्ट्रहित के लिए लिया गया हर छोटा संकल्प, भविष्य के भारत को मजबूत बनाता है।” 🇮🇳
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने विदेशी मुद्रा बचत, ईंधन संरक्षण और पर्यावरण सुरक्षा को जनआंदोलन बनाने की दिशा में प्रेरणादायी पहल करते हुए अपने काफिले में वाहनों की संख्या कम करने तथा इलेक्ट्रिक वाहनों को बढ़ावा देने का निर्णय लिया है।
माननीय प्रधानमंत्री जी का यह कदम केवल प्रशासनिक सादगी नहीं बल्कि जिम्मेदार नेतृत्व, संसाधनों के विवेकपूर्ण उपयोग और हरित भारत के संकल्प का जीवंत उदाहरण है।
आज आवश्यकता है कि हम सभी भी ऊर्जा संरक्षण, स्वच्छ पर्यावरण और सतत विकास को अपनी जीवनशैली का हिस्सा बनाकर विकसित भारत के निर्माण में सहभागी बनें।
हिन्दी
Office Of Jitu Vaghani retweetledi
Office Of Jitu Vaghani retweetledi

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત પર્વ’ તેમજ વડોદરા ખાતે સરદાર ધામ-૩ના લોકાર્પણ માટે પધારેલા પરમ શિવભકત, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું ગઈકાલે આત્મીયપૂર્વક અભિવાદન કર્યું.

GU
Office Of Jitu Vaghani retweetledi

વડોદરાની પાવન ધરા પર આજે ‘સરદારધામ-3’ સંકુલનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના વરદ હસ્તે સંપન્ન થયું અને વિશાળ જનમેદનીને સંબોધિત કરતી ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવાનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયો.
આ અવસરે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીને ‘સરદાર ગૌરવ રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા, જે તેમના રાષ્ટ્રપ્રથમના સંકલ્પ અને સમાજ પ્રત્યેના અવિરત સમર્પણની ગૌરવપૂર્ણ અભિવ્યક્તિ છે.
યુવાનોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસને નવી દિશા આપનાર આ સંકુલ સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણનું પ્રેરણાસ્ત્રોત બનશે.




GU
Office Of Jitu Vaghani retweetledi

मेरी देश के हर नागरिक से अपील है कि जहां तक संभव हो, पेट्रोल-डीजल का उपयोग कम करें।
मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें।
जिनके पास कार है, वो एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें।
डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है कि टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत फायदेमंद होगी।
ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मिटिंग्स और वर्क फ्रॉम होम की प्राथमिकता दी जाए।
:- माननीय प्रधानमंत्री श्री @narendramodi जी
हिन्दी
Office Of Jitu Vaghani retweetledi

સરદાર સાહેબના સપના પૂરા કરવા માટે મહેનતમાં જરાય કચાશ નહીં રાખું.
ગુજરાતના લોકો મને ઓળખે છે, પાછા ફરવાનું મને ફાવતું નથી.
:- માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
GU
Office Of Jitu Vaghani retweetledi

સોમનાથ અમૃત મહોત્સવ — આસ્થા, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રગૌરવની ક્ષણ!
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની ગરિમામય ઉપસ્થિતિમાં, માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh તથા સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ “સોમનાથ અમૃત પર્વ”માં સહભાગી બનવાનો પાવન અવસર પ્રાપ્ત થયો.
☸️ સોમનાથ માત્ર મંદિર નથી, પરંતુ ભારતની અખંડ સાંસ્કૃતિક ચેતના, શ્રદ્ધા અને સ્વાભિમાનનું શાશ્વત પ્રતિક છે. અનેક આક્રમણો છતાં અડગ રહેલું સોમનાથ આજે પણ રાષ્ટ્રની અવિનાશી શક્તિ અને સનાતન સંસ્કૃતિનો શંખનાદ કરે છે.
🔯 મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સહિત તમામ મહાનુભાવોને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરી વંદન કર્યાં.
⛳ માનનીય વડાપ્રધાનશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારત પોતાની આધ્યાત્મિક વિરાસતને જાળવી રાખતાં વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે.
♨️ “જય સોમનાથ”ના ગુંજતા જયઘોષ વચ્ચે અનુભવાયેલી ભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ઊર્જા દરેક ભારતીય માટે ગૌરવની અનુભૂતિ કરાવે છે.
#SomnathAmrutParv #JaiSomnath #SomnathTemple #CulturalHeritage #SanatanSanskriti #EkBharatShreshthaBharat
#SomnathAmrutMahotsav2026
#SomnathVirasatK75Varsh #JituVaghani
GU
Office Of Jitu Vaghani retweetledi
Office Of Jitu Vaghani retweetledi

૭૫ વર્ષની ભવ્ય વિરાસત, સોમનાથના સ્વાભિમાનનો અવિસ્મરણીય ઉત્સવ..! 🕉️
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે આયોજિત “સોમનાથ અમૃત પર્વ” અંતર્ગત ‘સ્વાભિમાન પર્વ’માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ગરિમામય ઉપસ્થિતિમાં પવિત્ર સોમનાથ ધામ ખાતે ઉપસ્થિત રહેવાનો અવસર આધ્યાત્મિક ઊર્જા, રાષ્ટ્રીય ગૌરવ અને સાંસ્કૃતિક ચેતનાની અનુભૂતિ કરાવનાર રહ્યો..
સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની અખંડ સંસ્કૃતિ, અડગ શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવની શાશ્વત ઓળખ છે, ઇતિહાસના અનેક સંઘર્ષો અને પડકારો વચ્ચે પણ અડીખમ ઉભેલું શ્રી સોમનાથ મહાદેવ મંદિર આજે સમગ્ર વિશ્વને સનાતન પરંપરાની અજેય શક્તિ અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપી રહ્યું છે.
આજે મંદિરના પવિત્ર શિખર પર સંપન્ન થયેલ દિવ્ય કુંભાભિષેક વિધિના સાક્ષી બનવાનો અવસર મારા જીવનની અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભૂતિ બની રહ્યો, “જય સોમનાથ”ના ગુંજતા નાદથી સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હતું.
આ પાવન અવસરે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી દ્વારા સોમનાથ ધામના ઐતિહાસિક ગૌરવને સમર્પિત વિશેષ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે.
માનનીય વડાપ્રધાનશ્રીએ જણાવ્યું છે કે, સોમનાથનું પુનઃનિર્માણ માત્ર મંદિરનું નવનિર્માણ નહોતું, પરંતુ ભારતના આધ્યાત્મિક ગૌરવ, સાંસ્કૃતિક અસ્મિતા અને રાષ્ટ્રીય આત્મવિશ્વાસના પુનર્જાગરણનું પ્રતિક હતું.
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી પ્રજ્વલિત થયેલી આ જ્યોત આજે પણ સમગ્ર રાષ્ટ્રને એકતા અને ગૌરવની અવિરત પ્રેરણા આપી રહી છે.
#somnathvirasatk75varsh




GU
Office Of Jitu Vaghani retweetledi

जय सोमनाथ! 🙏
पवित्र एवं ऐतिहासिक सोमनाथ महादेव मंदिर की दिव्य धरती पर आयोजित ‘अमृत महोत्सव’ के पावन अवसर पर देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी का स्वागत एवं सम्मान करने का अविस्मरणीय सौभाग्य प्राप्त हुआ।
इस शुभ अवसर पर शिव के नाद स्वरूप पवित्र ‘डमरू’ तथा सोमनाथ मंदिर की भव्य छवि भेंट कर आदरणीय प्रधानमंत्री जी का अभिनंदन किया।
#SomnathVirasatK75Varsh



हिन्दी
Office Of Jitu Vaghani retweetledi

श्री सोमनाथ मंदिर के पुनर्स्थापन के 75 गौरवशाली वर्ष पूर्ण होने पर आयोजित विशेष अवसर में माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने स्मारक डाक टिकट का विमोचन किया।
हिन्दी
Office Of Jitu Vaghani retweetledi
Office Of Jitu Vaghani retweetledi
Office Of Jitu Vaghani retweetledi

Office Of Jitu Vaghani retweetledi

राष्ट्र प्रथम - कर्तव्य सर्वोपरि! 🇮🇳
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने वैश्विक चुनौतियों के बीच भारत को सशक्त बनाने के लिए 7 महत्वपूर्ण आह्वान किए -
वर्क फ्रॉम होम अपनाएं, पेट्रोल-डीज़ल की खपत घटाएं, विदेश यात्रा से बचें, स्वदेशी अपनाएं, खाद्य तेल सीमित करें, प्राकृतिक खेती को बढ़ावा दें और सोना खरीदने से परहेज करें।

हिन्दी
Office Of Jitu Vaghani retweetledi

માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModi જીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક વિધિ સંપન્ન થઈ.
જય સોમનાથ 🚩
#SomnathVirasatK75Varsh
GU
Office Of Jitu Vaghani retweetledi




