Prakash Patel retweetledi

સદૈવ જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા આદરણીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જીના #MannKiBaat કાર્યક્રમ વલસાડ શહેર મંડલનો કાર્યક્રમ રામજી મંદિર અબ્રામા ખાતે સંગઠનના હોદ્દેદારો-આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે નિહાળી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
સાથે જ ટિફિન બેઠકમાં પણ સહભાગી થયાં.



GU






































