Trishaba jadeja
22 posts

Trishaba jadeja
@TrishabaJ
Civil Engineer ,Roads and Building dept 🛣️
Bhavnagar Katılım Eylül 2024
50 Takip Edilen54 Takipçiler
Trishaba jadeja retweetledi

@IshBhatt197 i tweeted about feminism to elaborate your tweet it’s simply meaning i m totally agreed with your tweet .
English

@TrishabaJ Don't misinterpret my tweet. It's not about feminism.....Please, for once, u check my pinned tweet, too.... ....
English

પરમમિત્ર યુવરાજસિંહ જાડેજા(રાજકોટ) પિતાશ્રી #વનરાજસિંહ_ઉદયસિંહ_જાડેજા સાથે થયેલાં ઘટના કુદરતી અકસ્માત કહેવું કે માનવસર્જિત અકસ્માત સમજાતું નથી.પરંતુ મારા મિત્રના પરિવારે એક મોભ ગુમાવ્યો આજે.😓
થોડા દિવસ પહેલા સૌરાષ્ટ માં વરસાદ પડ્યો હતો. થોડા વરસાદમાં અવરજવર બંધ થઈ જાય, બાંધકામો એવા થઈ ગયા કે પાણી નીકળવાનાં કોઈ રસ્તા હવે શહેર માં રહ્યા જ નથી,ભૂગર્ભ ગટર વ્યવસ્થા તો સાવ ખાડે ગઈ છે.વરસાદ આવે ગટર માંથી તો સામું પાણી બહાર આવે એટલે ગટર ઉભરાઈ.
આજથી થોડા દિવસ પહેલા મારા પરમમિત્ર યુવરાજસિંહ જાડેજા(રાજકોટ) #પિતાશ્રી વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા (મૂળ ગામ : #વચલી_ઘોડી) પ્રેસ માં નોકરી કરે, તે વહેલી સવારના 5:45 એ પોતાની નોકરી પૂર્ણ કરી બાઈક ઘરે પરત ફરતા હતા(03 સપ્ટેમ્બર 2024), રાજકોટનો જે મુખ્ય વિસ્તાર છે #ગાંધીગ્રામ હીરાના બંગલા પાસે જે રસ્તો હતો ત્યાંથી નીકળ્યા તો પાણી ભરેલ હોવાને કારણે "#ખુલી_ગટર" દેખાઈ જ નહીં, એ #ભૂગર્ભ_ગટર નું ઢાંકણું પણ ખુલ્લું હતું તો સીધું બાઈક તેમાં ઘસી ગયું અને વનરાજસિંહ ને બાઈક નું હેન્ડલ છાતીના ભાગે વાગ્યું તો બે #પાસડી ભાંગી નાખી ને બીજી પણ ગંભીર ઈજા થઈ. તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ડોક્ટરે જરૂર સારવાર થતી હતી તે કરી. તબિયત માં સુધારો થયો. ગત 8 તારીખ રવિવારના રોજ રાજકોટ હોસ્પિટલ જઈને અમે પણ વનરાજસિંહ કાકા જોડે રૂબરૂ મુલાકાત કરી, અલકમલક ને સુખ દુઃખ ની વાતો કરી. પરંતુ તબિયત એટલી પણ સારી ન હતી કે સ્વેચ્છાએ ઉભા થઈને હાલીચાલી શકે, એટલે યુવરાજભાઈએ કહ્યું કે જ્યાંસુધી થોડું હલનચલન નાં કરી શકે ત્યાંસુધી હોસ્પિટલ રાખીએ.
ડોક્ટરે થોડા અંધારમાં રાખ્યા એવું દર્દીના સંબંધીઓ ને લાગ્યું, જાણ્યું તો જાણવા મળ્યું કે તબિયત વધારે ખરાબ થઈ હતી, વેન્ટિલેટર ઉપર રાખ્યા, હજી રાખવા પડશે એમ જ કરતા રહ્યા.... બસ વેન્ટિલેટર વેન્ટિલેટર જ રમ્યા રાખ્યા.....
અંતે એવું કહી દીધું,રિકવરી નાં ચાન્સીસ ખૂબ ઓછાં છે, સિવિલ લઈ જવાની સલાહ આપી...
પણ અંતે બહુ મોડું થઈ ચૂક્યું હતું.😪
હવે યુવરાજસિંહ નાં પિતાશ્રી વનરાજસિંહ ઉદેસિંહ જાડેજા આ દુનિયામાં નથી રહ્યા....😭😭😭
વનરાજસિંહ જીવન એવું જીવી ગયા કે સઉ ના દિલ માં વાસી ગયા.
કાકાનો આનંદિત અને સરળ સ્વભાવ હંમેશા માર્ગદર્શી રૂપે અમારી સાથે રહેશે.
રડી પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,😭
🙏 💐 ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. 💐🙏
ॐ શાંતિ🙏🏻
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥
@Yuvi_1212
@NiravJoshi0
@Ranaji121

GU









