DEO NAVSARI
5 posts


સોમનાથની ધરા પરથી ગુંજશે સ્વાભિમાનનો શંખનાદ.
સોમનાથની શિલાઓ સાક્ષી છે સ્વાભિમાનની ગાથાની. આ ગૌરવભરી ગાથાને ઉજાગર કરવાના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 8 થી 11 જાન્યુઆરી ઊજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’.
#SomnathSwabhimanParv2026
GU

અતૂટ આસ્થાનો "ગૌરવ નાદ"
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રત્નાકર સાગરના તટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તા. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન "સોમનાથ સ્વાભિમાન પર્વ- અખંડ આસ્થાના 1000 વર્ષ"ની ભવ્યાતિભવ્ય ઉજવણી...
#SomnathSwabhimanParv
GU
