
અમદાવાદમાં કિન્નરો દ્વારા થતી પજવણી સામે જાહેરનામું
હિન્દુ 🕉️
6.5K posts


અમદાવાદમાં કિન્નરો દ્વારા થતી પજવણી સામે જાહેરનામું

બંગાળની ચૂંટણી નિમિત્તે ભાજપવિરોધ કરતા કરતા ટીએમસીના ઉચ્ચ સ્તરનું ભણેલાગણેલા સાંસદે ગુજરાતવિરોધ કરી નાખ્યો કે આઝાદીની લડતમાં તો પહેલે નંબરે બંગાળીઓ અને બીજા નંબરે પંજાબીઓ હતા. ગુજરાતીઓ ક્યાં હતા ? ગજબ છે ! બંગાળી પંજાબી ક્રાંતિકારીઓને સલામ પણ એટલે એનું છેક સુધી નેતૃત્વ કરનાર ગુજરાતીઓનો એકડો જ કાઢી નાખવાનો ? અને ગુજરાતમાં કોઈના પેટનું પાણી પણ ના હલ્યું પાછું આ સાંભળીને ! દાદાભાઈ નવરોજીથી સરદારસિંહ રાણા સુધીના બધા નામો તો ત્રણ મિનિટમાં સમાય નહીં, પણ આ રહ્યો એક અભ્યાસુ અને સ્વમાની ગુજરાતી તરીકે આ જૂઠનો જડબેસલાક જવાબ ! ગુજરાતી ખાલી વેપારમાં જ ન્હોતા ત્યારે. વોટ્સએપિયા ગપ્પાની બહાર નકકર જીકે વધારવા માટે પણ ખાસ જુઓ ને ફેલાવો આ રીલ. ~ જય વસાવડા #JV #india #freedom #independence #gujarat






Not Zee news, Not Republic, Not News18, Not Aajtak, Not Times Now, Not NDTV, Not TV9 Bharatvarsh. But GoI should ban the BBC to avoid 'Civil way type situation'. According to IT cell karyakartas.



અરે @journolinc, આજે શું થયું ? તારી 'સફાઈ કર્મચારી' વાળી ડ્યુટીમાં આજે રજા મારી દીધી કે શું? આજે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય તહેવાર પર ફોટો મૂકવાનું કેમ ભૂલાઈ ગયું ? લાગે છે કે આજે તું તારી કામ કરવાની ફરજ ભૂલી ગયો છે એટલે તને યાદ અપાવવું અમારું કર્તવ્ય છે. કોંગ્રેસ કાર્યાલય પર આજે “રામનવમીનું” આ ભવ્ય બોર્ડ લાગ્યું છે, તો શું આજે તેં તારો રસ્તો બદલી નાખ્યો કે પછી જોવાની હિંમત નથી ? સત્ય જોવાની અને બતાવવાની પણ આદત પાળવી જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવાર તરફથી સૌને “રામનવમીની” હાર્દિક શુભકામનાઓ. 🙏