Mathai Indu ka yar
1K posts

Mathai Indu ka yar
@mathaiindu
चमचों तुम लोगों की दादी को रेड्डी रखो मै आ गया हु ।😗😗😁😁 बारबाला को भी साथ में खुश करता हु ।😁😗😄😄😄








સત્તાના નશામાં ચૂર "કમળગટ્ટાઓ" હવે ભાન ભૂલ્યા છે આ છે ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલ. જરા એમની ભાષા તો સાંભળો! રાજકારણમાં વિરોધ હોય શકે, પણ લોકશાહી જેવા પવિત્ર શબ્દ સાથે આવી અભદ્ર અને ગંદી ભાષાનો પ્રયોગ થી એવું લાગી રહ્યું છે કે હવે આ ભાજપ વાળા હારના ડરથી ગૂંગળામણ અનુભવી રહ્યા છે લાગે છે કે સત્તાના નશામાં આ લોકો સાવ રઘવાયા થયા છે. મર્યાદાના તમામ લીરેલીરા ઉડાવીને આ નેતાઓ હવે પોતાની અસલી ઓકાત બતાવી રહ્યા છે. જ્યારે માણસ પાસે દલીલો ખૂટી જાય ત્યારે તે આવી જ હલકી કક્ષાની ભાષા પર ઉતરી આવતો હોય છે. અનિલ પટેલ પોતાને સરદાર વંશી કહેવડાવે છે, પણ યાદ રાખજો જો ધમનીઓમાં ખરેખર લોખંડી પુરુષ સરદાર પટેલનું લોહી દોડતું હોત, તો આવી નીચ લેવલની ભાષા વાપરતા પહેલા સો વાર વિચાર કર્યો હોત. સરદાર સાહેબની ગરિમા અને સંસ્કારોને લજવવાનું બંધ કરો. જેની વાણીમાં વિવેક નથી, એ સરદારનો વંશજ હોઈ જ ના શકે!

ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીના મૂલ્યો અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સન્માન માત્ર 'દેખાવો' બનીને રહી ગયું છે. વાસ્તવિકતા એ છે કે ભાજપની રગેરગમાં રહેલી દલિત વિરોધી માનસિકતા આજે સત્તાના અહંકારમાં ખીલી ઊઠી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ દલિત ઉમેદવારોને માત્ર અનામત બેઠકો સુધી જ સીમિત રાખીને તેમની ક્ષમતાનું અપમાન કરે છે. શું દલિત સમાજનો કોઈ પ્રતિભાશાળી યુવાન 'જનરલ' બેઠક પરથી લડવા લાયક નથી? જનરલ બેઠકો પર દલિતોને ટિકિટ ન આપવી એ સાબિત કરે છે કે ભાજપ આજે પણ દલિતોને સમાન અધિકાર આપવામાં માનતું નથી. હદ તો ત્યારે થાય છે જ્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નામે યોજાતા સરકારી કે પક્ષના કાર્યક્રમોમાં ખુદ બાબા સાહેબનો ફોટો લગાવવાની તસ્દી સુધ્ધાં લેવામાં આવતી નથી. જે મહાપુરુષે આ દેશને બંધારણ આપ્યું, તેમના પ્રત્યે આટલી મોટી બેદરકારી એ 'ભૂલ' નથી પણ સુઆયોજિત અપમાન છે. સત્તાના નશામાં અંધ બનેલી ભાજપ સરકાર દલિત સમાજને માત્ર 'વોટ બેંક' તરીકે જુએ છે. જ્યારે વાત હક, અધિકાર અને સન્માનની આવે ત્યારે આ પક્ષનો અસલી ચહેરો સામે આવી જાય છે. વંચિતોના ઉદ્ધારના ખોટા વાયદા કરનાર ભાજપ પાસે ડૉ. બાબાસાહેબના આદર્શો માટે કોઈ સ્થાન નથી. જે પક્ષ બંધારણના સર્જકને યોગ્ય સન્માન ન આપી શકે, તે પક્ષ પાસેથી સમાજ પ્રત્યે ન્યાયની આશા રાખવી વ્યર્થ છે. આ ભાજપનો અસલી ચહેરો છે ઉપરથી આદર અને અંદરથી તિરસ્કાર!


















