MRUGESH PARMAR

3.1K posts

MRUGESH PARMAR banner
MRUGESH PARMAR

MRUGESH PARMAR

@mrugesh

Self Confident, Motivator, Financial Services Professional

India Katılım Nisan 2008
828 Takip Edilen188 Takipçiler
MRUGESH PARMAR retweetledi
Janak sutariya
Janak sutariya@Janak_Sutariyaa·
લો બોલો…કોંગ્રેસ જીતશે તો હું એક રૂપિયો ગ્રાન્ટ નહીં આપવા દઉં: ભાજપના સાંસદ મિતેશ પટેલનું વિવાદાસ્પદ નિવેદન #Gujarat #BreakingNews #News #BJP #Congress
GU
67
88
301
13.5K
MRUGESH PARMAR retweetledi
Kamit Solanki
Kamit Solanki@KamitSolanki·
અહીંયા જૂના સચિવાલયને હિન્દી અને અંગ્રેજીમાં પણ જૂના સયિવાલય જ કહેવાય છે.
GU
11
12
92
11.1K
MRUGESH PARMAR retweetledi
Congress
Congress@INCIndia·
Passed but Not Implemented: Who Is Blocking Women’s Reservation?
English
219
1.2K
3.9K
38.7K
MRUGESH PARMAR retweetledi
ashokdanoda
ashokdanoda@ashokdanoda·
एक अध्ययन में फेनबेंडाज़ोल के इस्तेमाल से स्टेज 4 कैंसर के पूरी तरह ठीक होने की बात सामने आई है। एडवांस्ड मेलानोमा, ब्रेस्ट और प्रोस्टेट कैंसर से पीड़ित मरीज़ों के ट्यूमर पूरी तरह से गायब हो गए। ​खास बात यह है कि इनमें से किसी ने भी कीमोथेरेपी नहीं ली थी। हाँ, कुछ रोगियों की सर्जरी हुई थी और कुछ को रेडिएशन की थोड़ी खुराक दी गई थी, लेकिन कुल मिलाकर फेनबेंडाज़ोल का सीधा संबंध बहुत ही कम समय में ट्यूमर के तेज़ी से कम होने और बिना किसी बीमारी के लक्षणों के लंबी उम्र जीने से पाया गया।
हिन्दी
10
211
459
33.3K
MRUGESH PARMAR retweetledi
Iranian Force
Iranian Force@MrImranPk·
One of the most shared videos worldwide. Boycott all Israel products.
English
1.7K
19.9K
63.3K
2.8M
MRUGESH PARMAR retweetledi
Interesting AF
Interesting AF@interesting_aIl·
Evolution is actually terrifying and cool at the same time
English
24
78
1.1K
53.5K
MRUGESH PARMAR retweetledi
LMD (Arc.)
LMD (Arc.)@Layemie001·
ZXX
243
1.8K
29.8K
2.7M
MRUGESH PARMAR retweetledi
ACB Gujarat
ACB Gujarat@ACBGujarat·
દુદાખા ગ્રામ પંચાયત, તા. સમી, જી. પાટણ ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી, હમીરભાઈ રાયસંગભાઈ ઠાકોર રૂ.૭૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. @sanghaviharsh @PIYUSH_270871 @BaldevD11469478 @DeepakMeghani @InfoGujarat #ACBGujarat #Gujarat #FightAgainstCorruption
ACB Gujarat tweet media
GU
16
24
158
10.4K
MRUGESH PARMAR retweetledi
Dilip Patel દિલીપ પટેલ
ગાંધીધામમાં ગરીબોના ઝૂંપડા તોડી નંખાયા. ભાજપને મત ન આપવાનું નક્કી કર્યું. અમદાવાદમાં 25 હજાર ઘર સાથે ગુજરાતમાં અંદાજે 50 હજાર ઘર પર બુલડોઝર ફેરવી દેવાયા. તો બધા વિરોધ કરે તો શું થાય?
GU
1
8
37
766
MRUGESH PARMAR retweetledi
Dilip Patel દિલીપ પટેલ
ભૂજમાં સત્તાધીશોએ નાગરિકના મોત અંગે ધ્યાન ન આપ્યું તો પ્રચારમાં આવેલા ઉમેદવારોને પ્રશ્ન પૂછ્યા. ક્યા હતા તમે?
GU
2
21
72
1.5K
MRUGESH PARMAR retweetledi
Rahul Gandhi
Rahul Gandhi@RahulGandhi·
बाबासाहेब डॉ. भीमराव अंबेडकर ने हमें सिर्फ़ संविधान नहीं, न्याय, समानता और सम्मान पर आधारित एक सशक्त भारत का सपना दिया। लेकिन आज कुछ ताकतें सुनियोजित तरीके से बाबासाहेब की इस विरासत और हमारे संविधान को कमजोर करने में लगी हैं - लोकतांत्रिक संस्थाओं को खोखला किया जा रहा है, अधिकारों को कुचला जा रहा है, और समता की सोच पर हमला हो रहा है। यह देश बाबासाहेब के विचारों पर बना है - मैं पूरी शक्ति के साथ, आखिरी दम तक इनकी रक्षा के लिए लड़ता रहूंगा। हम सब मिल कर बाबा साहेब के सपनों के भारत को फिर से साकार करेंगे। आप सभी को अंबेडकर जयंती की हार्दिक शुभकामनाएं।
Rahul Gandhi tweet media
हिन्दी
1.2K
7.2K
28.1K
246.2K
MRUGESH PARMAR retweetledi
Kalam Center
Kalam Center@KalamCenter·
🇮🇳 India Corruption Ranking Since 1995: 1995 ➜ 🇮🇳 Rank: 35th 1996 ➜ 🇮🇳 Rank: 46th 1997 ➜ 🇮🇳 Rank: 45th 1998 ➜ 🇮🇳 Rank: 66th 1999 ➜ 🇮🇳 Rank: 72nd 2000 ➜ 🇮🇳 Rank: 69th 2001 ➜ 🇮🇳 Rank: 71st 2002 ➜ 🇮🇳 Rank: 71st 2003 ➜ 🇮🇳 Rank: 83rd 2004 ➜ 🇮🇳 Rank: 90th 2005 ➜ 🇮🇳 Rank: 88th 2006 ➜ 🇮🇳 Rank: 70th 2007 ➜ 🇮🇳 Rank: 72nd 2008 ➜ 🇮🇳 Rank: 85th 2009 ➜ 🇮🇳 Rank: 84th 2010 ➜ 🇮🇳 Rank: 87th 2011 ➜ 🇮🇳 Rank: 95th 2012 ➜ 🇮🇳 Rank: 94th 2013 ➜ 🇮🇳 Rank: 94th 2014 ➜ 🇮🇳 Rank: 85th 2015 ➜ 🇮🇳 Rank: 76th 2016 ➜ 🇮🇳 Rank: 79th 2017 ➜ 🇮🇳 Rank: 81st 2018 ➜ 🇮🇳 Rank: 78th 2019 ➜ 🇮🇳 Rank: 80th 2020 ➜ 🇮🇳 Rank: 86th 2021 ➜ 🇮🇳 Rank: 85th 2022 ➜ 🇮🇳 Rank: 85th 2023 ➜ 🇮🇳 Rank: 93rd 2024 ➜ 🇮🇳 Rank: 96th 2025 ➜ 🇮🇳 Rank: 91st Source: Transparency International – Corruption Perceptions Index
English
22
43
421
194.3K
MRUGESH PARMAR
MRUGESH PARMAR@mrugesh·
@bsnl_care Trying more than 100 time's. No single call connects on this number. Can you please check and connect me from your side.
English
1
0
0
7
BSNLCare
BSNLCare@bsnl_care·
@mrugesh Dear Customer, Greetings of the day! For further assistance, please feel free to reach out to our BSNL customer care helpline at 1800-180-1503. We are here to help! Regards, BSNL Care (Kusum)
English
1
0
0
8
MRUGESH PARMAR
MRUGESH PARMAR@mrugesh·
@BSNLCorporate @BSNL_GJ What is the status of BSNL with Pre-Lead/Reference Number: 401664188. Related subscription for Bharat Fibre. BSNL .
English
1
0
0
26
MRUGESH PARMAR retweetledi
Sanjay Ezhava 🇮🇳
Sanjay Ezhava 🇮🇳@sanjayezhava·
પોલીસ જ ઈચ્છતી નથી કે પોલીસતંત્ર જવાબદાર બને! ગુજરાત સરકારની 14449 ટોલ-ફ્રી હેલ્પલાઇન છે. જેનો ઉપયોગ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધની ફરિયાદો-ગેરવર્તણૂક, હેરાનગતિ, લાંચ, દુર્વ્યવહાર વગેરે નોંધાવવા માટે થાય છે. કોઈપણ રેન્કના પોલીસ અધિકારી/કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે. આ હેલ્પલાઈન જાન્યુઆરી 2024માં શરૂ થઈ. ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટને જાણ કરી કે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી રહી છે. થોડા દિવસમાં જ તે પૂર્ણપણે ઓપરેશનલ થઈ ગઈ અને ફેબ્રુઆરી 2024થી સક્રિય છે. આ હેલ્પલાઈન, ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી શરૂ કરવામાં આવી છે, સરકારને જરુર લાગી ન હતી! પોલીસ દ્વારા હેરાનગતિ, લાંચ-ઉઘરાણી અને દુર્વ્યવહારના અનેક કિસ્સાઓ સામે આવતા હતા. થાઇલેન્ડથી આવતા યુગલ પાસેથી ₹60,000ના તોડ અંગે હાઈકોર્ટે સરકારને કડક આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરિટીને અસરકારક બનાવવા અને નાગરિકોને સરળ રીતે ફરિયાદ કરવાની સુવિધા આપવાની સૂચના આપી. આ હેલ્પલાઇન નાગરિકોને તાત્કાલિક અને સરળ રીતે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે બનાવવામાં આવી છે. GSPCA-ગુજરાત રાજ્ય પોલીસ કમ્પ્લેઈન્ટ ઓથોરિટી છે તો 14449 કેમ? GSPCA 2007ના બોમ્બે પોલીસ અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ છે. તે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગંભીર ગેરવર્તણૂકની ફરિયાદો જુએ છે અને તે વધુ ઔપચારિક/સંસ્થાકીય પ્રક્રિયા છે. જ્યારે 14449 હેલ્પલાઇન તેનાથી અલગ અને વધારાની સુવિધા છે. કોઈપણ રેન્કના પોલીસ સામે સીધી ફરિયાદ કરી શકાય છે. ટોલ-ફ્રી અને સરળ છે. હાઈકોર્ટના આદેશ પછી નાગરિકોને તાત્કાલિક રાહત આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ બંને સિસ્ટમ એકબીજાની પૂરક છે. શું સમસ્યાનો ઉકેલ આવ્યો? ના પોલીસનું ગેરવર્તન/ તોડબાજી અટકી નથી. પોલીસ તો ટાઈગર બામથી પેટ્રોલ સુધી પહોંચી ગઈ છે! આ બાબતે BBC ગુજરાતીના પત્રકાર અર્જુન પરમાર સાથે 3 એપ્રિલ 2026ના રોજ ફોન પર વાતચીત થઈ હતી. થોડા મુદ્દાઓ: [1] પત્રકાર અર્જુન પરમારે RTI હેઠળ માહિતી માગી કે “17 નવેમ્બર 2025ના રોજ ટોલફ્રીનંબર 14449 પર પોલીસ વિરુદ્ધ કેટલી ફરિયાદ મળી? તે અંગે કેટલી FIR નોંધાઈ?” તેનો જવાબ 8 ડિસેમ્બર 2025ના રોજ કાયદો-વ્યવસ્થા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, એમ. એચ. વાઘેલાએ આપ્યો કે “12 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરી!” પણ શું કાર્યવાહી કરી, શું સજા કરી તેની માહિતી ન આપી. [2] સ્ટેટ કંટ્રોલ રુમના નાયબ પોલીસ અધિક્ષક ડી. પી. ચુડાસમાએ 2 ડિસેમ્બર 2025ના રોજ જવાબ આપ્યો કે “હેલ્પલાઈન 14449માં કુલ ફોન 51,954 મળ્યા. (12 જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025, 23 મહિનામાં) તેમાં પોલીસ સામે 1,895 ફરિયાદો મળી. જે પગલાં લેવા ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટીને મોકલી. જેમાં કોઈની સામે FIR નોંધાઈ નથી. હેલ્પલાઈનના પ્રચાર માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.” [3] પોલીસ ‘ગુનાનું બર્કિંગ’ કરે છે, ‘ગુનાનું મિનિમાઈઝેશન’ કરે છે. તો પોલીસ સામેની ફરિયાદોનું બર્કિંગ ન કરે? 23 મહિનામાં, હેલ્પલાઈન પર 51,954 કોલ મળે, તેમાં 1,895 ફરિયાદો નોંધાય અને માત્ર 12 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી થાય; એ સૂચવે છે કે હાઈકોર્ટ ભલે હેલ્પલાઈન શરુ કરાવે સરકારને/ ગૃહવિભાગને/ રાજ્યના પોલીસ વડાને નાગરિકોની સહેજ પણ ચિંતા નથી. ગુનાનું બર્કિંગ ન કરવા ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-3, નિયમ-124(4)માં ઠરાવેલ છે. [4] આ 23 મહિના દરમિયાન, આખા રાજ્યમાં ‘ગુજરાત પોલીસ મેન્યુઅલ’ મુજબ સુપરવાઈઝરી પોલીસ અધિકારીઓએ (એટલે કે DySP/ SP/ DCP/ પોલીસ કમિશનર/ રેન્જ IGPએ) કેટલી ‘બોગસ ફરિયાદો’ પોતાના તાબાના પોલીસ સ્ટેશનમાં મોકલી? કદાચ, એક પણ નહીં! જો સુપરવાઈઝરી અધિકારીઓ જ પોલીસ મેન્યુઅલની જોગવાઈનું પાલન ન કરે તો પોલીસ તંત્ર જવાબદાર બને ખરું? [5] ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-3, નિયમ-220/ 221માં વિગતવાર જોગવાઈ કરી છે કે પોલીસ સામે ફરિયાદ થાય ત્યારે શું કાર્યવાહી કરવાની છે? પરંતુ તે મુજબ કાર્યવાહી થતી નથી. વળી ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-353/ 354માં પોલીસનું લોકો પ્રત્યે કેવું વર્તન હોવું જોઈએ, તેના નિયમો છે. પોલીસનું ધારાસભ્યો/ સંસદસભ્યો પ્રત્યે કેવું વર્તન હોવું જોઇએ તે નિયમ-355/ 357માં દર્શાવેલ છે. પોલીસનું શાળાના શિક્ષકો પ્રત્યે કેવું વર્તન હોવું જોઈએ તે નિયમ-360માં જણાવ્યું છે. લોકોની ફરિયાદો પ્રત્યે ત્વરિત ધ્યાન આપવા અંગે નિયમ-368માં ઠરાવેલ છે. [6] દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ, પોલીસ કમેમોરેશન ડે/ પોલીસ શહીદ સ્મૃતિ દિવસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા/ ઈન્ડિયન એક્સપ્રેસ અખબારમાં પોલીસની વાહવાહીની જાહેરાત અપાય છે. ‘સુરક્ષાસેતુ’ની ગ્રાન્ટમાંથી ખર્ચ કરાય છે. પરંતુ હેલ્પલાઈનની જાગૃતિ માટે ખર્ચ કરાતો નથી. પોલીસના સિનિયર અધિકારીઓમાં જ ઈચ્છાશક્તિનો અભાવ છે. (1/2).. (C) @RameshSavani10
Sanjay Ezhava 🇮🇳 tweet mediaSanjay Ezhava 🇮🇳 tweet mediaSanjay Ezhava 🇮🇳 tweet mediaSanjay Ezhava 🇮🇳 tweet media
GU
7
38
91
9.6K