@parthpanch Hi, this is not the experience we would like you to have. Request you to visit rb.gy/odxcln to register yourself in our Do not Call/SMS, so that we can exclude your contact details from promotional communication. Thank you - Akshata
@Bajaj_Finserv request you not call on my number.. highly tired of receiving unnecessary promotional calls from your call centers. I don't want any services from the bajaj group. Do the needful.
@jasvantbhatt2@GujjuRini પ્રજાની મહેનત નાં નાણા વેડફાઈ છે. પરસેવાની કમાણી નાં. અભણ લોકો ને એની કિંમત નઇ હોય. દલાલી , કમિશનિયા , વચેટિયા ને કટકી થી જ મતલબ હોય..
અરે ભાઈ ભાઈ!
આને કહેવાય અસલી ‘ડીજીટલ ઈન્ડિયા’નો સ્પેસ ટેક્નોલોજી થી બનેલો રોડ એન્જીનીયરોએ એવી તો જોરદાર ‘સ્પેસ ટેક્નોલોજી’ વાપરી છે ને કે રોડ ખોદવા માટે જેસીબીની જરૂર જ ન પડે, એક નાનું અમથું ડિસ્મિસ મારો ત્યાં તો આખો રોડ ઓગળીને હાથમાં આવી જાય! ત્રણ કરોડનું આંધણ કરીને હજી ત્રણ મહિના પહેલાં જ રોડ બનાવ્યો છે, પણ મટીરીયલ એવું વાપર્યું છે કે જાણે રસ્તા પર ડામર નહીં, પણ ‘મેલોડી ચોકલેટ’ નો પાવડર પાથર્યો હોય! ઉપરથી પાણીના નિકાલની એવી અદ્ભુત લીટી દોરી છે કે ચોમાસામાં રોડ તો તરશે જ, ભેગા ભેગા ખેડૂતોના ખેતરેય ધોવાઈ જશે. ભ્રષ્ટાચારનો આવો જીવતો જાગતો અને ‘ઓગળતો’ નમૂનો આખી દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે!
#ખમીરવંતીપ્રજા
@nirbhaynews1 ગોપાલ ભાઈ ગરવો ગિરનાર બચાવજો..
હિન્દુ સનાતનીઓ નો ઇતિહાસ બચાવજો..
દબાણ અને આક્રાંતાઓ થી સાચવજો..
ગિરનાર ને ઘૂષણ ખોરોથી સાચવજો..
એ નરસિંહ મેહતા ની વિરાસત છે. માં અંબા ની ધરા છે. ગુરુ દત્ત ની ઓળખ છે.
જય ગિરનાર, જય ગુજરાત.
@nirbhaynews1 હવાલા કોભાંડ વિષે તો ખિસુ ખાં કંઈ બોલ્યો જ નથી તો સણસણતો જવાબ ક્યાં થયો?
હાવ ખોટા ન્યુઝ ન આપો બધાને બધી જ ખબર પડે છે, કે કોની ફેવર માં સમાચાર છે,
તટસ્થ સમાચાર આપવા વિનંતી
રસગુલ્લા નો ડબ્બો ખોલતાં, હલકા પીળાં રંગના ગુલ્લા. જોતાં એમ લાગે કે કેસર ની ફ્લેવર હશે. પણ સ્વાદ માં ખાટાં.
ડબ્બો અમૂલ પાર્લર પર પરત લીધેલ છે. અને રાહ જોવા કહ્યું છે. વિસ્તારની નજીક ની ડેરી પર એક પળ ની રાહ જોયા વગર નિરાકરણ લાવી દીધું હોય.
#Rambag#Ramnagar#sabarmati
Raghav Chadha: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટીના હાઈકમાન્ડ વચ્ચે ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. પંજાબની ભગવંત માન સરકાર દ્વારા રાઘવ ચઢ્ઢાની Z+ શ્રેણીની સુરક્ષા પાછી ખેંચી લેવાતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. જો કે, આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્ર સરકારે સંભવિત તેમને ફરીથી Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્ણય મુજબ, હવે અર્ધ લશ્કરી દળોના જવાનો તેમની સુરક્ષામાં તહેનાત રહેશે. આ સુવિધા તેમને દિલ્હી અને પંજાબમાં પણ મળશે. આ સુરક્ષાની તમામ ઔપચારિકતા પૂર્ણ ન થાય ત્યાં સુધી દિલ્હી પોલીસને પણ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સૂચના અપાઈ છે.
#RaghavChadha#AamAadmiParty#Security#PunjabGovernment#Gscard#Gujaratsamachar