Sabitlenmiş Tweet
ATMA Bharuch
490 posts

ATMA Bharuch
@pdatmabharuch
Official Account of ATMA Bharuch
Bharuch, India Katılım Mart 2022
86 Takip Edilen161 Takipçiler

પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચ જીલ્લા ના નેત્રંગ તાલુકના મોરિયાના ગામે ખેડૂતોને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવી.
@GujAgri
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT
@GPKVBGujarat

GU

ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકા ના બામલ્લા ગામે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત ખેડૂતો ને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવી
@GujAgri
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT
@GPKVBGujarat
GU

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા ના દંત્રાઈ ગામે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત દ્વારા કૃષિ સખી / સીઆરપી એ ખેડૂતો ને જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવી
@GujAgri
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT
@GPKVBGujarat


GU

પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન હેઠળ અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ ખાતે ખેડૂતો ને જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવી
@GujAgri
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT
@GPKVBGujarat

GU

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા ના દંત્રાઈ ગામે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન હેઠળ ખેડૂતો ને જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવી
@GujAgri
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT
@GPKVBGujarat

GU

પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ,આત્મા ભરૂચ તથા જીલ્લાના સ્ટાફ દ્વારા નેત્રંગના મોરિયાણા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ફાર્મની વિઝીટ દરમ્યાન ગૌઆધારિત બાયો ઇનપુટસનો પ્રાકૃતિક ખેતીમા ઘનિષ્ઠ ઉપયોગ અને લાભ વિશે ખેડૂતોને માહિતીઆપી
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT
@GPKVBGujarat


GU

નેત્રંગ તાલુકાના કવચીયા ગામે પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ તથા સ્ટાફ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાત કરી વધુમાં વધુ ઘનજીવામૃત,જીવામૃતનો ઉપયોગ કરવાથી ઉત્પાદન વધે તે અંગે ખેડૂતોને વિસ્તૃત સમજુતી આપી
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT
@GPKVBGujarat




GU

આજરોજ તા.૦૪/૦૫/૨૬નાં વાલિયા તાલુકાના ઈટકલા ગામે પ્રોજેક્ટ ડાયરેકટરે તથા જીલ્લા કક્ષાનાં સ્ટાફે પ્રાકૃતિક ખેતીનાં મોડેલ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન હેઠળ ખેડૂતોને ઘનજીવામૃત જીવામૃતના ઉપયોગ કરવા સમજુતી આપી
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT
@GPKVBGujarat


GU

આજરોજ તા. ૦૪/૦૫/૨૦૨૬ નાં રોજ માન. પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબશ્રી અને જીલ્લા કક્ષાના સ્ટાફે વાલિયા તાલુકાના જબુગામ ખાતે પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપ્યું.
@GujAgri
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT
@GPKVBGujarat



GU

અંકલેશ્વર તાલુકાના મોડેલ ફાર્મ ધારક શ્રી હર્ષદ પટેલ પ્રાકૃતિક ખેતી હેઠળ તાઈવાન જામફળની ખેતીમાં સફળતા હાંસલ કરી છે.
@GujAgri
@CollectorBharch
@DDOBHARUCH1
@ATMAGUJARAT

GU

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ નુકશાનકારક હોય પ્રાકૃતિક ખેતી હેઠળ જીવામૃત જેવા અને અન્ય કુદરતી સંશાધનોનો વિકલ્પ અપનાવવો જરૂરી છે.
@DDOBHARUCH1
@CollectorBharch
@GujAgri
@ATMAGUJARAT
@DirectorateofA1

GU

પ્રશ્ન : બજારમાં પ્રાકૃતિક પાકને વધારે ભાવ મળે છે?
જવાબ : હા, સંભાવના છે - પરંતુ સમજદારી પૂર્વક વેચાણ કરશો તો જ સારો ભાવ મળશે.
@DDOBHARUCH1
@CollectorBharch
@GujAgriDept
@GPKVBGujarat
@GujAgri

GU

પ્રશ્ન : નિંદામણ (Weed)ની સમસ્યા વધારે થાય છે?
જવાબ : શરૂઆતમાં નિંદામણ થોડું વધે એવું લાગે જ, પરંતુ આચ્છાદન અને યોગ્ય પદ્ધતિથી તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે અને લાંબા ગાળે સમસ્યા ઘટે છે.
@DDOBHARUCH1
@CollectorBharch
@GujAgriDept
@GPKVBGujarat
@GujAgri

GU

પ્રશ્ન : રસાયણિક દવા વગર જીવાત નિયંત્રણ કેવી રીતે શક્ય છે?
જવાબ : દવા નહિ, ઉપાય બદલો-જીવાત નહીં, સંતુલન બનાવો.
@DDOBHARUCH1
@CollectorBharch
@GujAgriDept
@GPKVBGujarat
@GujAgri

GU

પ્રશ્ન : બજારમાં પ્રાકૃતિક પાકને વધારે ભાવ મળે છે?
જવાબ : હા, શક્ય છે - પરંતુ સમજદારીથી અને યોગ્ય માર્ગ !
@DDOBHARUCH1
@CollectorBharch
@GujAgriDept
@GPKVBGujarat
@GujAgri

GU

પ્રશ્ન :મજૂરી અને કુલ ખર્ચ વધે છે ઘટે છે ?
જવાબ : પ્રાકૃતિક ખેતીમાં મજૂરી થોડું વધે, પણ કુલ ખર્ચ ઘટે અને નફો વધે.
@DDOBHARUCH1
@CollectorBharch
@GujAgriDept
@GPKVBGujarat
@GujAgri

GU

પ્રશ્ન : ? આટલા બધા રાસાયણિક ખાતર નાખવા છતાં પણ પૂરતું ઉત્પાદન નથી મળતું - તો પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે મળશે ?
જવાબ : જમીનને જીવંત બનાવો, પાકને કુદરતી પોષણ આપો, ઉત્પાદન પોતે વધશે!
@DDOBHARUCH1
@CollectorBharch
@GujAgriDept
@GPKVBGujarat
@GujAgri

GU

પ્રશ્ન :રાસાયણિક ખાતર અને દવા વગર પાક સારી રીતે ઊગશે ?
જવાબ : હા, પ્રાકૃતિક ખેતીમાં પાક સારી રીતે ઉગે છે - જમીન જીવંત હોય તો પાકને બધું મળે છે.
@DDOBHARUCH1
@CollectorBharch
@GujAgriDept
@GPKVBGujarat
@GujAgri

GU

પ્રશ્ન : પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે ?
જવાબ : સમજીને અને યોગ્ય રીતે કરો તો ઉત્પાદન ઘટતું નથી, પરતું લાંબા ગાળે વધારે સારું અને ગુણવતાવાળું બને છે.
@DDOBHARUCH1
@CollectorBharch
@GujAgriDept
@GPKVBGujarat

GU
