એક "પેન" ભુલ કરી શકે છે પણ એક "પેન્સિલ"ભુલ નથી કરતી..
કેમ...? કારણ કે
તેની સાથે મીત્ર છે..."રબર"
જયા સુધી એક સાચો મીત્ર* *તમારી સાથે છે,
તે તમારી "જીંદગી" ની બધી ભુલો મીટાવી
ને તમને એક સારાે "માનવ" બનાવી દે...
માટે "સાચા"અને"સારા"મીત્ર ને સાથે રાખો.✍🏻🙏🏻
આજે અક્ષયતૃતીયા (અખાત્રીજ)નો અતિ પવિત્ર દિવસ છે. શાસ્ત્રો, ધર્મગ્રંથો અને માન્યતાઓ મુજબ આજના દિવસે નીચે મુજબની ઘટનાઓ ઘટી હતી.
1. ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર, ભગવાન શ્રી પરશુરામનું પ્રાગટય આજના જ દિવસે થયું હતું.
2. મહારાજા ભગીરથ પરમ પવિત્ર માં ગંગાને આજના દિવસે જ આ ધરતી પર લા