Sabitlenmiş Tweet
किशन वाछाणी (#unreserved सवर्ण)
100.6K posts

किशन वाछाणी (#unreserved सवर्ण)
@vachhan18
सनातनी 🏹 : श्री कृष्ण भक्त। NRC, UCC, जनसंख्या नियंत्रण कानून समर्थक। आरक्षण, तुष्टिकरण, जातिवाद का विरोधी। अनफॉलो=ब्लॉक। पेरोडी
રાજકોટ, જામનગર, જૂનાગઢ Katılım Ocak 2019
5.7K Takip Edilen6.9K Takipçiler
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi

हमारे पास जमीन दुनिया की मात्र 02% है, पानी मात्र 04% है और हमारी आबादी दुनिया की 20% हो चुकी है।
जनसंख्या नियंत्रण कानून तत्काल नहीं बना तो 25 वर्ष में देश बर्बाद हो जाएगा
@PMOIndia @HMOIndia
@narendramodi @AmitShah
हिन्दी
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi

फ्लाइट: कंबल की जरूरत नहीं पड़ती
शताब्दी: कंबल की जरूरत नहीं पड़ती
वंदेभारत: कंबल की जरूरत नहीं पड़ती
फिर राजधानी में गंदा कंबल क्यों देते हैं?
टेंपरेचर 22 डिग्री कर दें तो बिजली भी बचेगी और चादर से ही काम चल जाएगा
@PMOIndia @AshwiniVaishnaw
@RailMinIndia @narendramodi

हिन्दी
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi

SC on OBC Reservation: સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મહત્ત્વનો સવાલ ઉઠાવતા ટિપ્પણી કરી છે કે, જે પરિવારોના માતા-પિતા બંને IAS (આઈએએસ) અધિકારી હોય અને સરકારી સેવામાં ખૂબ જ સારી સ્થિતિમાં હોય, તેમના બાળકોને અનામતનો લાભ શા માટે મળવો જોઈએ? પછાત વર્ગોમાં ક્રિમી લેયરને અનામતના લાભોમાંથી બાકાત રાખવાના સરકારી આદેશો અને તેના નિયમોને પડકારતી અરજીઓ સાથે સંબંધિત એક સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ વાતી કરી હતી.
આર્થિક અને સામાજિક રીતે સદ્ધર થઈ ગયેલા પરિવારોને અનામતને લગતા કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે કહ્યું હતું કે, અનામતનો મૂળ હેતુ સામાજિક અને શૈક્ષણિક પછાતપણું દૂર કરવાનો છે. જ્યારે અનામતનો લાભ લઈને કોઈ પરિવાર આર્થિક અને શૈક્ષણિક રીતે સક્ષમ બની જાય છે, ત્યારે સમાજમાં તેમની સ્થિતિ બદલાય છે. જો આવા સક્ષમ પરિવારોના બાળકો પણ અનામતનો લાભ લેવાનું ચાલુ રાખશે, તો દેશ ક્યારેય અનામત પ્રથામાંથી બહાર નહીં આવી શકે અને વાસ્તવિક પછાત, વંચિત કે શોષિત લોકો સુધી તેનો લાભ નહીં પહોંચે.
આ કેસમાં કોર્ટ તપાસ કરી રહી છે કે આર્થિક આધારે કોઈને અનામતમાંથી બાકાત રાખવાનો નિર્ણય યોગ્ય છે કે નહીં.
#SupremeCourtOfIndia #SupremeCourt #OBCReservation #Gscard #Gujaratsamachar

GU
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi

The REAL ideology of Cockroach Party leader-
> Supports 80% Reservation in private jobs
> Supports UGC guidelines
> Promotes Brahmin hatred
> Promotes caste politics
Anuradha Tiwari@talk2anuradha
Self proclaimed GEN Z leader wants 80% Reservations in private sector. This is how he will develop India while comfortably living in USA.
English
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi

@SINGHANKUR03 @bstvlive तेरे को पता नहीं है पर तू है बड़ा वाला।
हिन्दी

@bstvlive इसमे विवादित क्या है मनुस्मृति मे महिलाओं को केवल पति की गुलामी करने को कहा गया है इसके अलावा सब निषेध है




हिन्दी
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi

वाराणसी : BHU के प्रश्न पत्र में पूछा गया विवादित सवाल
➡ब्राह्मणवादी पितृसत्ता पर उठाया गया सवाल
➡एमए इतिहास के चौथे प्रश्न पत्र में पूछा सवाल
➡महिलाओं की प्रगति में कैसे डाली बाधा- सवाल
➡प्राचीन भारत में प्रगति में कैसे डाली बाधा- सवाल
➡विवादित सवाल दिखने से ब्राह्मण समाज में रोष
#Varanasi #BHU #Controversy

हिन्दी
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi

😂😂😂
*" દે દામોદર દાળ માં પાણી.."*
આ એક લાઈન નાનપણ થી
અનેક વાર સાંભળી છે..
પણ આખી કવિતા કદાચ
કોઈકે જ સાંભળી હશે !
તેથી અહીં પ્રસ્તુત છે ~
તેથી પ્રસ્તુત છે..
એક જૂની હાસ્ય વ્યંગ્ય કવિતા ~
*“ દે દામોદર, દાળ માં 💦પાણી..!! ”*
વાત વધી કોઈ વાત ને જાણી,
દે દામોદર દાળમાં પાણી,
નોતરાંમાં છે ગોટમગોટા :
નોતર્યા નાના ને આવ્યા મોટા,
વાટકા લાવ્યા એવડા મોટા,
પીરસનાર ની ભૂલ દેખાણી,
જેને લીધે થઇ છે ઘાણી,
*દે દામોદર દાળમાં પાણી,*
તાપ વધ્યો ને તપેલું ચીબું,
ઉકળી દાળ ને ઉછળ્યું છીબું,
ત્યાં પડેલું બોલ્યું લીંબુ,
થોડી ઉભરાણી, થોડી ઢોળાણી,
જેની રસોડે છે એંધાણી,
*દે દામોદર દાળમાં પાણી,*
કેટલી સંખ્યા કો’કને પૂછી,
દાળ ઓરાણી વાત માં ઓછી,
ને ભાત વેળાએ તાણાતાણી,
*દે દામોદર દાળમાં પાણી,*
એના વરામાં શું ઠેકાણું ?
વાલ બોલ્યાં, પતરાળું કાણું,
કો’કને ભાણે ક્યાંક અથાણું,
ઠીક વરાની વાત ફેલાણી,
એનીજ છે આ રામ કહાણી,
*દે દામોદર દાળમાં પાણી,*
આંગળી બોલી કોળિયો રીઢો
શાક તાડુકયું લાડવો મીંઢો,
બેઉની એવી છે આ ઉઘરાણી
કેમ રીસાણી, ક્યાં સંતાણી ?
ભાત ની રાણી - - -
*દે દામોદર દાળમાં 💦પાણી..!!*
✍🏻: કૃતિ હાસ્યકવિ
*“જર્મન પંડ્યા”* (જન્મશંકર પંડ્યા).

GU
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi
किशन वाछाणी (#unreserved सवर्ण) retweetledi














