રાજ્યના નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ સહિત મહત્વના દસ્તાવેજો ઘર આંગણે પ્રાપ્ત થાય તે માટે રાજ્યની ભાજપ સરકારે સેવા સેતુ કાર્યક્રમના નવતર અભિગમ હાથ ધર્યો છે જેને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ આ સેવા સેતુનો લાભ લેવા ઉપસ્થિત સૌજનને અનુરોધ કર્યો હતો.
#SevaSetuProgram