Social Forestry Division, Surat retweetet

વન્યજીવ સંકટ સમયે ગભરાવાને બદલે જવાબદાર નાગરિક તરીકે તાત્કાલિક જાણ કરો. ગુજરાત વન વિભાગ ૨૪x૭ તમારી સેવામાં કાર્યરત છે.
📍 હેલ્પલાઇન નંબર્સ: 📞 1926 📞 8320002000
ઈજાગ્રસ્ત પ્રાણી કે માનવ વસાહતમાં વન્યજીવ દેખાય તો તુરંત સંપર્ક કરવો. ચાલો, વન-વારસાને બચાવીએ.
🌐 Visit us: forests.gujarat.gov.in
#WildlifeHelpline #GujaratForest #SafetyFirst #WildlifeConservation #1926Helpline #GujaratForestDepartment
GU




















