Sabitlenmiş Tweet
Arjun Modhwadia
24.1K posts

Arjun Modhwadia
@arjunmodhwadia
Cabinet Minister - Gujarat | Forest & Environment | Climate Change | Science & Technology | MLA - 83 Porbandar | भारतीय जनता पार्टी
Ahmedabad, Gujarat Katılım Ocak 2010
21 Takip Edilen217.3K Takipçiler
Arjun Modhwadia retweetledi

વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં મહાનગરપાલિકા અને જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા અંદાજે રૂ. 413.81 કરોડના વિવિધ પ્રકલ્પોનું આજે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
જેમાં માર્ગ-મકાન, શહેરી વિકાસ અને ઊર્જા વિભાગના કાર્યો સહિત પોરબંદરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત વર્કશોપ બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ વન અને પર્યાવરણ વિભાગ હેઠળ 'સર્વોદય વન'નું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.
આ તમામ પ્રકલ્પો પોરબંદરના નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'માં વધારો કરશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશદર્શનમાં પોરબંદરે વિકાસની જે હરણફાળ ભરી છે, તેના પરિણામે જ આ શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પોરબંદર લીડ લેનારું અને પથદર્શક મહાનગર બનશે તેવો વિશ્વાસ આ અવસર વ્યક્ત કર્યો.
આવો, પૂજ્ય બાપુના સ્વચ્છતા, સેવા અને સ્વાવલંબનના મૂલ્યોને ચરિતાર્થ કરીને વિકાસના માર્ગે આગળ વધીએ.




GU
Arjun Modhwadia retweetledi

'છોટા કાશી' તરીકે પ્રસિદ્ધ જામનગર શહેર અને જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા અંદાજે રૂ. 412 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
નગરની ઐતિહાસિક ધરોહર સમાન 174 વર્ષ જૂના ભુજિયા કોઠાને નૂતન રંગરૂપ સાથે આજથી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
સાથે જ, શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના ભાઈ-બહેનોના જીવનને વધુ સરળ અને સુગમ બનાવવા માટે ઓક્સિજન પાર્ક, આધુનિક ITI બિલ્ડીંગ, નવા માર્ગો, બ્રિજ અને આવાસ પુનઃનિર્માણ, સાધના કોલોનીમાં આવાસોનું પુનઃનિર્માણ જેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં જામનગર આજે WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન દ્વારા વિશ્વભરના સંશોધકો માટે 'સેન્ટર ઓફ એક્સલન્સ' બની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યું છે, તે આનંદની વાત છે.
આઝાદીના અમૃતકાળમાં જામનગરના આ વિકાસકાર્યો સમગ્ર પંથકને 'અમૃતમય' બનાવશે અને 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપશે.



GU

₹413.81 કરોડના વિકાસકામોનો ખાતમુહૂર્ત/લોકાર્પણ સાથે પ્રગતિના પંથે પોરબંદર🚀
પોરબંદર ખાતે આજે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લાના નાગરિકો માટે કુલ ₹413.81 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા 46 વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.
મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને સુદામા નગરી એવા પોરબંદર જિલ્લાની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત અને તેના મહત્વને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે શ્રેણીબદ્ધ આયોજન કર્યું છે. જે અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં ₹2100 કરોડના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા છે.
પોરબંદર જિલ્લાની વિકાસ યાત્રામાં માત્ર ભૌતિક માળખું જ નહીં, પરંતુ 'સર્વોદય વન' અને 'મોકર સાગર વેટલેન્ડ' જેવા પ્રોજેક્ટ્સ દ્વારા ઇકો-ટુરિઝમને પણ વેગ આપવાનો સરકારનો નિર્ધાર છે. સાથે જ પોરબંદરને વિકાસની દ્રષ્ટિએ એક મોડેલ જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર તમામ વિકાસ કાર્યો ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સતર્કતા સાથે આગળ વધી રહી છે.
#Porbandar #Gujarat #DevelopmentWorks #VikasYatra #ModelDistrict #EcoTourism




GU
Arjun Modhwadia retweetledi

જામનગરમાં હાપા APMC ખાતે આયોજિત વિશાળ ખેડૂત સંમેલનમાં પ્રગતિશીલ ખેડૂત મિત્રોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહવાન કર્યું.
આ અવસરે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, હાપા ખાતે નવનિર્મિત ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામ ગૃહનું ઈ-લોકાર્પણ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાને મહત્ત્વનો આધારસ્તંભ ગણાવ્યા છે.
તેમના નેતૃત્વમાં કૃષિ, ઉદ્યોગ, ખેડૂત ત્રણે એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈ વૈશ્વિક શિખરો સર કરે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
ગુજરાતના વધુને વધુ ખેડૂતો માનનીય મોદીજીએ શરૂ કરાવેલ સ્વદેશી અભિયાનમાં જોડાય તેમજ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપે તેવો અનુરોધ સૌને કર્યો.




GU

આજે જામનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ₹412.16 કરોડના 57 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રકલ્પો શહેરની સુવિધાઓમાં વધારો કરી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે.
માન. વડાપ્રધાન શ્રી @narendramodi જીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીના નેતૃત્વમાં રાજ્ય સરકાર ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ પહોંચાડવા સતત કાર્યરત છે. જેના ફળસ્વરૂપે વિકાસ હવે માત્ર મોટા શહેરો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ રાજ્યના દરેક ખૂણે પહોંચી રહ્યો છે.
આવનારો દાયકો ખાસ કરીને સાગરકાંઠાના શહેરોને ઉદ્યોગ અને પ્રવાસનથી પ્રગતિશીલ બનાવી નવા વિકાસના કેન્દ્રોમાં પરિવર્તિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
#Jamnagar #GujaratDevelopment #SmartCity #UrbanDevelopment




GU

પોરબંદર જિલ્લાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહ..
x.com/i/broadcasts/1…
GU

Narmada : River Whose Parikrama Has Unparalleled Spiritual Significance.
Can’t do the full 3000+ km? Uttarvahini Narmada Parikrama is Perfect Spiritual Alternative.
Divine Journey Has Begun, It's Not Just A Walk, But A Soul-Stirring Experience With Nature.
When Are You Coming to Seek Blessings of Maa Narmada? 🙏
#NarmadaParikrama #UttarvahiniNarmadaParikrama #Narmada #SpiritualJourney #NarmadeHar
English

શ્રી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, હાપા (જામનગર) દ્વારા તૈયાર કરાયેલ ખેડૂત ભોજનાલય તથા આરામગૃહનું માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ સુવિધાઓ APMC ખાતે માલ વેચવા આવતા ખેડૂત ભાઈઓને સસ્તા દરે ગુણવત્તાયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાની સાથે, રોકાવાની જરૂર પડે ત્યારે આરામદાયક અને સુવિધાસભર વિશ્રામની વ્યવસ્થા પૂરી પાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.
આ પ્રસંગે આયોજિત ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સાથે ખેતી સંબંધિત વિવિધ મુદ્દાઓ, નવી ટેક્નોલોજી, બજાર વ્યવસ્થા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે સકારાત્મક અને માર્ગદર્શક સંવાદ કર્યો.
#KhedutKalyan #APMC #Hapa #Jamnagar #FarmerWelfare #AtmanirbharKisan




GU

જામનગર શહેર અને જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ.
x.com/i/broadcasts/1…
GU

चेटीचांद और गुड़ी पड़वा के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं। 🙏✨
ये दोनों पर्व हमारे समृद्ध सांस्कृतिक और आध्यात्मिक विरासत के प्रतीक हैं, जो जीवन में नई ऊर्जा, आशा और उत्साह का संचार करते हैं।
आइए, हम सभी मिलकर सकारात्मकता, सेवा और सद्भावना के साथ एक बेहतर समाज और राष्ट्र निर्माण की दिशा में आगे बढ़ें। 🇮🇳
हिन्दी

चैत्र नवरात्रि और नव संवत्सर की हार्दिक शुभकामनाएं। 🙏
शक्ति की आराधना का यह दिव्य पर्व आप सभी के जीवन में सुख, सौभाग्य, समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए। शक्तिस्वरूपा मां दुर्गा की असीम कृपा से सभी का कल्याण हो।
नव संवत्सर का यह शुभारंभ आपके जीवन में साहस, आत्मविश्वास और सेवा भाव को और सशक्त बनाए।
जय माता दी! 🚩
हिन्दी

Union Cabinet Has approved ₹33,660 Crore Bharat Audyogik Vikas Yojana. 🇮🇳
This Scheme Will Give Fresh Momentum to Honorable PM Shri @narendramodi Ji's Ambitious Vision of Viksit Bharat.
With Development of 100 Industrial Parks, Economic Potential of Every State Will Be Fully Harnessed, Accelerating India’s Growth And Creating Large-Scale Employment. 🚀
#CabinetDecisions #ViksitBharat #NewIndia


English

લોકો ગાંધીનગર વિધાનસભાની કામગીરી નિહાળવા આવે છે અને તેમના સાથે સંવાદ થાય છે, એ હંમેશા મારા માટે આનંદદાયક અનુભવ હોય છે. પરંતુ તેમાંય વાત જ્યારે પોરબંદરની આવે, ત્યારે એ સ્વાભાવિક રીતે આનંદ બેવડો થઈ જાય છે.
આ માત્ર સંવાદનો આનંદ નથી રહેતો, પરંતુ સ્નેહ અને લાગણીનો એક અનોખો સમન્વય અનુભવાય છે, જે શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.
#GandhinagarVibes #PorbandarPride #Porbandar




GU

ગાંધીનગરમાં વિધાનસભા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ હસ્તે એસ.ટી.ની 182 નવીન બસોને જન સેવામાં સમર્પિત કરવામાં આવી.
આ નવી બસો દ્વારા રાજ્યના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરી વધુ સરળ, સુરક્ષિત અને આરામદાયક બનશે, તેમજ પરિવહન સેવાઓમાં ગુણવત્તા અને ઝડપમાં વધારો થશે.
#Gujarat #Gandhinagar #GSRTC #PublicTransport #stbus




GU

182 new GSRTC buses flagged off at Gandhinagar Assembly by Hon’ble CM @Bhupendrapbjp ji
A Big Boost to Safer, Smoother And More Comfortable Travel Across Gujarat! 🚍
#Gujarat #Gandhinagar #GSRTC #PublicTransport #stbus
English

: PM Shri @narendramodi’s remarks in the Rajya Sabha.
x.com/i/broadcasts/1…
English

💐 જન્મદિનની હાર્દિક શુભકામનાઓ 💐
પાટણ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ધાયુ જીવન અને જનસેવામાં કાર્યરત રહેવા માટે નવી ઊર્જા પ્રદાન કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના🙏
@bharatsinhjibjp
GU




