
આજ રોજ પાલીતાણા તાલુકા ના શેત્રુંજય ડેમ ના 20 દરવાજા ખોલતા ડેમ ના નીચાણ વાળા વિસ્તાર મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના માયધાર ગામ ની મુલાકાત લેતા mphs કરણસિંહ મોરી mphw અકીલ પંડ્યા તેમજ ગામ ના સરપંચશ્રી દિનેશભાઇ ડાંગર. Mphs દ્વારા જરૂરી સૂચના સરપંચશ્રી ને આપેલ. @CDHOBhavnagar

GU


