@UIDAI@GoI_MeitY@mygovindia@PIB_India@_DigitalIndia Respected Sir, I would like to inform you that my wife's date of birth is written wrongly in her Aadhar card..will the election card be valid to correct it?? Or which documents will be accepted and what will be the process?? Please give proper guidance in this regard..
એકચ્યુલી મદદ કરજો મિત્રો ❤️🙏🙏
ગુજરાતી ભાઈઓ તમારા ભાઈ ને ફોલોવર ઓછાં છે. યાર મદદ કરો. રિ પોસ્ટ કરે કૉમેન્ટ કરે એને ફોલોવ કરો, વધું ગુજરાતી લોકો જોડે પોહચાડો
બધા ને હું કહીશ કંઈ રીતે 5M થસે.
અને રૂપિયા કંઈ રીતે વધુ આવે. બસ reply આપી દયો મારી જૂની બધી પોસ્ટ માં .
કાલ તમારાં બધાં ના જોસ ને જોઈ ને મે વિચારું કે આજ હું પ્રમોટ કરીશ બધાને.
તો જલ્દી જલ્દી તમે બધા તમારી 🆔 કૉમેન્ટ કરો.
પસી રઈ જાવ તો મને ના કહેતા કે હમારું તો 🆔 પ્રમોટ કરવો એટલે જલ્દી જલ્દી કૉમેન્ટ કરો.
#ગુજરાતી_ની_વાતજ_અલગ_છે
પોતાના #જિલ્લા અને #ગામ નું નામ લખજો
ગુજરાતી નો પાવર બતાવી દયો.
એકબીજા ને ફોલો કરો અને #હા_અમે_ગુજરાતી કૉમેન્ટ કરીને આ ટ્રેન્ડ પર લાવી દો😊✌️
બધા ને ફોલો ને repost krish
#હા_અમે_ગુજરાતી
🙏હાર્ટ એટેકમાં વધારો થવાના કારણો🙏 વધું લોકો ને માહિતિ પોહચાડો🙏
➡️ડૉક્ટરનું માનવુ છે કે, યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડૉક્ટરના મતે હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો સ્ટ્રેસ, ઉંઘ, ડાયેટ, જેનિટીક, વ્યાયમના અતિરેક મુખ્ય છે.
👉સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. ડોક્ટર અનુસાર તણાવના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.
👉પૂરતી ઊંઘ ન લેવી: પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતા સ્ટ્રેસ કે - અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી.જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.
👉ખરાબ ડાયેટ: આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી -ગયા છે.
👉જેનેટિક કારણો: પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે.હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.
👉વ્યાયામનો અતિરેક: તાજેતરના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલા માટે દરરોજ માત્ર માપની જ કસરત કરો.
👉જોખમી પરિબળોની હાજરી: ઘણા રોગો છે જે હાર્ટ એટેકનું કારણ બને છે.