ભાવનગર રેલવે પરિવહન WR📍

7.2K posts

ભાવનગર રેલવે પરિવહન WR📍 banner
ભાવનગર રેલવે પરિવહન WR📍

ભાવનગર રેલવે પરિવહન WR📍

@Gujaratrail

The Great Indian Railway. Welcome You All. भावनगर/द्वारका/डाकोर एवं सौराष्ट्र/गुजरात के रेल परिवहन को सुचारू रूप देने की कोशिश Not official Page From WR

Sihor City- Bhavnagar Gujarat. Katılım Haziran 2016
280 Takip Edilen1.5K Takipçiler
ભાવનગર રેલવે પરિવહન WR📍
नमस्कार @Nimu_Bambhaniya, @mansukhmandviya जी, @DRM_BVP @drmadiwr @wrdrmrjt रेल मंत्रालय द्वारा भावनगर मंडल में संचालित स्पेशल ट्रेन को नियमित किया है जिससे हाल में स्पेशल ट्रेन के लिया जा रहा टिकट के शुल्क कम हो जाएगा,जिसे यात्रियों को फ़ायदा मिलेगा क्रिपया ट्रेन को नियमित करें
ભાવનગર રેલવે પરિવહન WR📍 tweet mediaભાવનગર રેલવે પરિવહન WR📍 tweet mediaભાવનગર રેલવે પરિવહન WR📍 tweet mediaભાવનગર રેલવે પરિવહન WR📍 tweet media
हिन्दी
0
0
3
127
ભાવનગર રેલવે પરિવહન WR📍 retweetledi
Shobhanaben Mahendrasinh Baraiya
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી તારીખ 31/03/2026 ને મંગળવારે ખેડબ્રહ્મા થી હિંમતનગર નવીન બ્રોડગેજ રેલવે લાઈન તેમજ ખેડબ્રહ્મા અસારવા મેમુ ટ્રેનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ખેડબ્રહ્મા,વિજયનગર, પોશીના,વડાલી અને ઈડર તાલુકાના પ્રજાજનો,વેપારીઓ,વડીલો,માતાઓ અને ભાઈ-બહેનોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવું છું. તારીખ 31/03/2026,મંગળવાર સમય બપોરે 3:00 કલાકે સ્થળ ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન
Shobhanaben Mahendrasinh Baraiya tweet media
GU
1
1
3
116
ભાવનગર રેલવે પરિવહન WR📍 retweetledi
Nimuben Bambhaniya
Nimuben Bambhaniya@Nimu_Bambhaniya·
આગામી તા. ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના માર્ગદર્શન હેઠળ તથા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી @RamMNK જીની ગરિમાય ઉપસ્થિતિમાં ભાવનગરથી નવી મુંબઈ સુધી ઇન્ડિગોની નવી ફ્લાઇટ સેવાનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. આ ફ્લાઇટ દૈનિક સવારે ૮:૩૫ કલાકે તેમજ રાત્રે ૮:૦૦ કલાકે નવી મુંબઈ માટે ઉડાન ભરી, મુસાફરોને સુવિધાજનક અને ઝડપી મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે. આ નવી સેવા ભાવનગર અને નવી મુંબઈ વચ્ચેના વ્યવહાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે નવા દ્વાર ખોલશે. #PMOIndia #Bhavnagar #NaviMumbai #IndiGo #NewFlight #AviationGrowth #Connectivity
GU
2
9
16
273
ભાવનગર રેલવે પરિવહન WR📍 retweetledi
GSRTC-DC-BHUJ
GSRTC-DC-BHUJ@GSRTCDCBhuj·
આજ રોજ ભૂજ બસ પોર્ટ ખાતે પ્રવાસી જનતાની માંગણીને અનુલક્ષીને ભુજ - પાલીતાણા રુટમાં નવીન સ્લીપર બસ ભુજના માન. ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવેલ. જેમાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ ભુજ એસ. ટી. ડેપોના તમામ કર્મચારીઓ અને મુસાફરો પણ ઉપસ્થિત રહેલ.
GSRTC-DC-BHUJ tweet mediaGSRTC-DC-BHUJ tweet mediaGSRTC-DC-BHUJ tweet media
GU
0
3
7
410
ભાવનગર રેલવે પરિવહન WR📍
20966/66 भावनगर साबरमती इन्टरसिटी फिलहाल गांधिग्राम तक संचालित हो रही है यह ट्रेन का विस्तार कलोल बहुचराजी के रास्ते पाटन/भिलडी स्टेशन तक करें @DRM_BVP @drmadiwr @HariPatel5536
हिन्दी
5
1
16
543
ભાવનગર રેલવે પરિવહન WR📍
भावनगर मंडल से संचालित स्पेशल ट्रेन को रेल मंत्रालय ने नियमित नंबर के साथ चलाने की मंजूरी देदी गई है क्रिपया जल्द से जल्द इन ट्रेन को नियमित नंबर दे कर स्पेशल के नाम पर सुपरफास्ट चार्ज कम हो कर पैसेंजर भाड़ा यात्री दे सके @DRM_BVP @RailMinIndia @AshwiniVaishnaw @Gmwrly @drmadiwr
ભાવનગર રેલવે પરિવહન WR📍 tweet mediaભાવનગર રેલવે પરિવહન WR📍 tweet mediaભાવનગર રેલવે પરિવહન WR📍 tweet mediaભાવનગર રેલવે પરિવહન WR📍 tweet media
हिन्दी
4
4
30
1.7K
ભાવનગર રેલવે પરિવહન WR📍 retweetledi
DeshGujarat
DeshGujarat@DeshGujarat·
Railways Regularises Gandhigram (Ahmedabad) - Bhavnagar Special as Passenger Train deshgujarat.com/2026/03/25/rai…
English
0
1
12
930
ભાવનગર રેલવે પરિવહન WR📍 retweetledi
Nimuben Bambhaniya
Nimuben Bambhaniya@Nimu_Bambhaniya·
यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में ‘प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना’ के तहत तकनीक के माध्यम से गरीब और जरूरियातमंद लाभार्थियों तक राशन पहुंचाना सुनिश्चित किया जा रहा है। ‘अन्न मित्र ऐप’ और ‘अन्न सहायता व्हाट्सएप’ जैसी पहलों से निगरानी मजबूत हुई है और अब लोग घर बैठे आसानी से अपनी शिकायत दर्ज कर सकते हैं। हमारी सरकार का संकल्प है कि हर जरूरतमंद तक बिना किसी बाधा के खाद्य सुरक्षा पहुंचे। #PMGKAY #FoodSecurity #DigitalIndia #PDS #GaribKalyan
हिन्दी
0
2
8
199
ભાવનગર રેલવે પરિવહન WR📍
@HariPatel5536 @AshwiniVaishnaw @RamMNK ખુબ જ કાર્ય સાહેબ, લોકો ઘણા સમયથી રાહ જુએ છે. સાહેબ આખા ગુજરાત અને દેશભર માંથી માતાજી ના ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય ત્યારે અમદાવાદ થી બહુચરાજી પાટણ મુંબઈ અમદાવાદ બહુચરાજી પાટણ ટ્રેન દૈનિક સંચાલન કરવામાં આવે. @drmadiwr
GU
0
0
0
99
Haribhai Patel
Haribhai Patel@HariPatel5536·
કલોલ-કડી-કટોસણ-બહુચરાજી-રણુજ રેલવે ખંડ પર પેસેન્જર ટ્રેન સેવા સત્વરે શરૂ થાય તે માટે કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી @AshwiniVaishnaw જીને રૂબરૂ મળી તથા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી @RamMNK જી સમક્ષ લેખિત રજૂઆત કરી.(1/2)
Haribhai Patel tweet media
GU
4
1
8
149