𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)

1.6K posts

𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) banner
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)

𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)

@ImVimit

𝐉𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐭, 𝐅𝐨𝐮𝐧𝐝𝐞𝐫 𝐨𝐟 𝐤𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠 𝐦𝐞𝐝𝐢𝐚 https://t.co/VAtK8pB7CH

Ahmadabad City, India Katılım Eylül 2022
255 Takip Edilen1.6K Takipçiler
Sabitlenmiş Tweet
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
ચેતવણી.. અધિકારીઓની તાનાશાહી લોકશાહીના છેદ ઉડાડતા અધિકારીઓએ સવાલના જવાબ આપવાની જગ્યાએ એક પત્રકાર ને જેલ ભેગો કરવા પોલીસ બોલાવી. પૂરો video જોવા 👉 youtu.be/Je72u39U2y4?si…
YouTube video
YouTube
GU
25
116
431
43.5K
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
મેલોની સાથે ખુશીની પળો વિતાવવી PM મોદીને ભારે પડી, રાહુલ ગાંધીએ નૌટંકીબાજ કહીને મોદીની ટીકા કરી. આર્થિક તોફાન માથે છે, અને વડાપ્રધાન ઇટલીમાં ચોકલેટ વહેંચી રહ્યા છે! ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ બધા રડી રહ્યા છે, એવામાં PM હસીને રીલ બનાવી રહ્યા છે, અને BJP વાળા તાળીઓ પાડી રહ્યા છે. આ નેતૃત્વ નથી, નૌટંકી છે. - રાહુલ ગાંધી ( વિપક્ષ નેતા,લોકસભા ) #meloni #melodi #pmmodi #italyvisit
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) tweet media
GU
0
1
5
74
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
इस ट्वीट से पता चला अंधभक्त दोनो तरफ है |
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)@ImVimit

विदेशी पत्रकारों से गोदी मीडिया को सीखना चाहिए बात तो कर ली । लेकिन विदेशी विपक्ष से भी देश के विपक्ष को सीखना चाहिए देश को बर्बाद करने में जितना दोष गोदी मीडिया का है उतना ही कमजोर विपक्ष का भी । विपक्ष यदि मजबूत हो तो सत्ता की क्या मजाल की मनमानी करे ! विपक्ष को अपने गिरेबान में भी झाखना चाइए । 👉जब यह सवाल आता है तब विपक्ष कहेगा कि हम मुद्दे उठाते तो है , मुद्दे उठाने और मजबूती से उठाने में फर्क होता है 👉विपक्ष द्वारा उठाये गए मुद्दे से यदि परिणाम नही आता तो क्या खाक मुद्दे उठाए ? मुद्दे परिणामलक्षी होने चाहिए मीडिया फुटेज के लिए नही इन्क़िलाब जिंदाबाद 🙏

हिन्दी
0
0
0
29
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
विदेशी पत्रकारों से गोदी मीडिया को सीखना चाहिए बात तो कर ली । लेकिन विदेशी विपक्ष से भी देश के विपक्ष को सीखना चाहिए देश को बर्बाद करने में जितना दोष गोदी मीडिया का है उतना ही कमजोर विपक्ष का भी । विपक्ष यदि मजबूत हो तो सत्ता की क्या मजाल की मनमानी करे ! विपक्ष को अपने गिरेबान में भी झाखना चाइए । 👉जब यह सवाल आता है तब विपक्ष कहेगा कि हम मुद्दे उठाते तो है , मुद्दे उठाने और मजबूती से उठाने में फर्क होता है 👉विपक्ष द्वारा उठाये गए मुद्दे से यदि परिणाम नही आता तो क्या खाक मुद्दे उठाए ? मुद्दे परिणामलक्षी होने चाहिए मीडिया फुटेज के लिए नही इन्क़िलाब जिंदाबाद 🙏
Congress@INCIndia

नॉर्वे में महिला पत्रकार के सवाल से भागते हुए मोदी। नॉर्वे प्रेस फ्रीडम इंडेक्स में पहले नंबर पर है। वहां पत्रकार जरूरी मुद्दों पर सवाल करते हैं और सरकार की जवाबदेही तय करते हैं। भारत के 'गोदी मीडिया' की तरह 'बटुआ रखते हैं या नहीं', 'आम खाते हैं या नहीं', जैसे फर्जी सवाल नहीं किए जाते। भारत के मीडिया को नॉर्वे के पत्रकारों से सीखना चाहिए और मोदी की जवाबदेही तय करनी चाहिए। जिस दिन भारत का मीडिया देश के जरूरी मुद्दों पर सवाल करने लगा, उस दिन मोदी सरकार के 'झूठ का गुब्बारा' फूट जाएगा।

हिन्दी
2
0
9
214
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
👉પૂજારીઓ અને ભગવાનને સોનાની શી જરૂર ? 👉મંદિરોના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ દેશના આર્થિક સંકટને ધ્યાને લઈને જનતાએ દાન કરેલું મંદિરોમાં રહેલું સોનુ સરકારની તિજોરીમાં જમા કરાવીને દેશભક્તિ બતાવશે ? 👉દેશ હિતમાં મંદિરો, પૂજારીઓ અને ટ્રસ્ટીઓ જો કામે લાગે ને, તો દેશને વિશ્વગુરુ બનતા કોઈ નહિ રોકી શકે #IranWar#GoldPricehike
GU
0
0
3
88
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
|| રાજકારણ કરતા પત્રકારત્વ વધુ ગંદુ || સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાનના અનુભવો 👇 👉ગુજરાતમાં 1 (એક) પણ પાર્ટી સ્વતંત્ર પત્રકારત્વથી ખુશ નથી 👉AAP કે તેના નેતાઓની સ્ટોરી કરીએ તો BJP નાખુશ 👉BJP નું વર્ઝન મૂકીએ તો AAP, CONGRESS નાખુશ 👉 congressનું મૂકીએ તો તો સીધા વેચાઈ જ ગયા 👉જનતાનો અભિપ્રાય લઈએ તો તે વિસ્તારનો નેતા નાખુશ 👉 જો એક પણ સ્ટોરી પોતાના નેતાઓ વિરુદ્ધની હોય તો તમામ પાર્ટીના IT સેલથી લઈને એમના કાર્યકર્તાઓ અમને ટ્રોલ કરવા પર ઉતારું જ હોય છે 👉 ઘણીવાર વિચાર આવે કે આની કરતા કોઈ પાર્ટીનો પટ્ટો પહેરી લેવો સારો ,જેનો પટ્ટો પહેર્યો હોય એ તો ખુશ રેય, પણ પાછો વળી વિચાર આવે કાગડા બધે કાળા જ હોય છે 👉 રહી વાત જનતાની તો આજની જનતા સામાન્ય જનતા નથી રહી રાજકીય પક્ષની જનતા થઈ ગઈ છે એમાં પણ અમુક કેટેગરીની જનતા તો ગુલામ થઈ ગઈ છે નેતા વિશેષની ભક્તિમાં એટલી લીન થઈ ગઈ છે કે સાચું ખોટું સમજવા શું ? સાંભળવા તૈયાર નથી . અમે જ્યારે જનતામાનાં લોકોને સવાલ કરીએ તો એ પોતે પ્રહાર કરે તમે વેચાઈ ગયા એટલે સવાલ કરો છો બાકી બધું ઠીક છે વિચાર આવે કે સાલું લડવું કોના માટે ? 👉 હાલની સ્થિતિ એવી છે કે હવે સ્વતંત્ર પત્રકારત્વ અઘરું બનતું ગયું છે તમે કોઈને કોઈ પાર્ટીની "રખૈલ" બનીને પત્રકારત્વ કરો તો જ ટકી શકો ભારે મન સાથે કહેવું પડે છે કે હવે પત્રકારત્વ છોડી દેવાનું મન થાય છે જ્યારે આ ફિલ્ડમાં આવ્યો ત્યારે વિચાર્યું હતું કે કંઇક બદલાવ લાવીશું આ ફિલ્ડ ઉપર સદીઓથી જે બ્રાહ્મણવાદ હાવી થયો છે ચાંપલુસી કરીને દેશને બરબાદીની કગાર પર લાવીને મૂકી દીધો છે એમાંથી મુક્તિ અપાવીને બીજા વર્ગોના પત્રકારોને અવસરની સમાનતા આપીશું પણ સમાનતા માટે કોઈ આગળ તો આવવું જોઈએ ને ? કે અમારે યુવાઓને ઘરમાંથી કાઢીને કહેવાનું કે ભાઈ, હાલ હાલ, ઉઠ ઉઠ અમારે તને સમાનતા આપવાની છે 🤔😊 નવયુવાઓને પૈસામાં જ રસ છે શીખવામાં નહિ. 👉ઇનશોર્ટ, આ બધા કારણો છે અને આના સિવાયની પણ બાબતો છે જેના ઉપર પ્રોપર કામ થવું જોઈએ તો જ બદલાવ આવીને ગંદા રાજકરણ,જાતિવાદ અને અન્ધભક્તિના ભૂતમાંથી મુક્તિ મેળવી શકીશું 👉 એ ફક્ત પત્રકારત્વના માધ્યમથી નહિ થાય એના માટે વિચારધારા વાળા તમામ માધ્યમો #એક_સાથે કામ કરવા જોઈએ પત્રકારત્વ,રાજનીતિ, સામાજિક કાર્ય અન્ય... કંઈક નવું કરીશું રસ્તાઓ શોધીશુ ઉદાસ છીએ નાઉમ્મીદી જરાય નથી રણમાં બાગ બનાવવાનો છે એ પાક્કું છે Inquilab Zindabad
GU
0
3
11
284
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
👉આ તમામ સિનિયર સીટીઝન છે એમનું કહેવું છે કે ચાંદખેડામાં AMC એ સિનિયર સીટીઝન માટે બેસવાની જગ્યા નથી બનાવી એટલે રોજ સાંજે ખાનગી દુકાનના ઓટલે મિત્ર વર્તુળમાં બેઠા જ હોય છે. 👉અમે સરકાર નથી કે માણસની વાત સાંભળવા માટે આધારકાર્ડ કે કોઈ પુરાવા માંગીએ 👉પત્રકારત્વ આવડતું હોય તો તમારે પણ જવું જોઈએ આ કાકાઓની વાત સાંભળવા 👉 અમે ઇન્ટરવ્યૂ કર્યું હોય બીજા દિવસે બીજા કોઈ ઇન્ટરવ્યૂ કરી શકે આ તો સિમ્પલ લોજીક છે આ વાત સમજવા મગજ જોઈએ 👉 રહી વાત કપડાં અલગ અલગ હોવાની તો કદાચ તમારા ઘરે બીજા દિવસે કપડાં બદલવાનો રિવાજ નહીં હોય, પણ આ સિનિયર સીટીઝન ચોખ્ખાઈનું ખૂબ ધ્યાન રાખે એવું લાગ્યું મને 👉સારું કર્યું અમે ચડ્ડી પહેરીને પત્રકારત્વ નથી કર્યું બાકી હોપ ઇન્ડિયાની જેમ ગુડ ગોબર કરતા હોત આગળથી બીજી વિગતો જોઈતી હોય તો DM કરી દેવું ખોટું આમ જાહેરમાં તમારે જલીલ નહિ થવું પડે અસ્તુ 🙏 બાકી વિડિઓ કેવો લાગ્યો જણાવી શકો છો 😅
ઑપઇન્ડિયા@OpIndia_G

જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને જ મીડિયા 'સામાન્ય જનતા' બનાવી દે! GSTV અને ક્રાંતિમાર્ગે ચાંદખેડામાં પત્રકારત્વના નામે જે કોસ્ચ્યુમ ડ્રામા ભજવ્યો તેનો પર્દાફાશ. જગ્યા એક, માણસો એક... બસ કપડાં બદલીને જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ. #Congress #ScriptedInterview #GSTV #Krantimarg #Gujarat

GU
2
5
9
646
Janak sutariya
Janak sutariya@Janak_Sutariyaa·
સાચું કે ખોટું !
GU
17
18
116
4.3K
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
👉સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં OBC ને 27% અનામતથી જે લોકોના પેટમાં તેલ રેડાયું છે એવા લખોટાઓને સુપ્રીમ યાદ આવી ગઈ એવા લોકોને ઓળખી લેવા જોઈએ 👉SC ST OBC એ એક થઈ એવા લોકોનું અને એવા લોકોની સાથે ફરનારાઓનું તેમજ એવા લોકોને પ્રેરક બળ પૂરું પાડનારા ફોલ્ડરિયાઓનું રાજકીય પતન કરી કાસલો કાઢી નાખવો જોઈએ 👉જેથી ફરી હિંમત જ ના કરે SC ST OBC ના હકોના વિરુદ્ધ જવાની , 👉 85 % વર્ગના મતો વગર ચૂંટણી શકો તો જ સળી સંચા કરજો લખોટાઓ (હાલ જે SC,ST,OBC નેતાઓ સિક્કાની ખનકમાં મુજરા કરે છે તેઓને નાચવાની જગ્યાએ જાગવાની જરૂર છે) #Gujaratlocalbodyelection #Obcreservation #gujaratobc
GU
0
3
13
316
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠) retweetledi
jay vasavada JV
jay vasavada JV@jayvasavada·
જ્યાં લગ્ન જેવી મૂળભૂત અંગત બાબતે પણ બેરોકટોક જાહેર લુખ્ખાગીરી ચાલે, એ દેશની ખાજો દયા... જ્યાં કન્યાકેળવણીની ગુલબાંગો બાદ દીકરી વ્યક્તિ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી ગણાય એ દેશની ખાજો દયા... જ્યાં પૂજા પ્રેમસ્વરૂપ કૃષ્ણ અને શક્તિસ્વરૂપ દુર્ગાની થાય પણ કામ અહંકારી જ્ઞાતિવાદથી કંસ અને મહિષાસુર જેવા થાય, એ દેશની ખાજો દયા... જ્યાં સામાજિક સંકુચિતતાને સર્વોચ્ચ સંવિધાનથી મહાન ગણવામાં આવે, જુનવાણી જડતા આદર્શ આધુનિકતાથી આગળ મૂકવામાં એ દેશની ખાજો દયા ! નાત સામે દેશ પણ નાનો થઈ જાય ત્યારે અહીં આધાર લીધો એ ખલીલ જિબ્રાનની મકરંદ દવે અનુવાદિત કૃતિ વિશ્વવિખ્યાત છે, એટલું પણ જે અભણોને સમજાવવું પડે એ દેશની ખાજો દયા ! વધુ વીડિયોમાં. ~ જય વસાવડા #JV #love #marriage #castism #india
GU
24
39
185
11.2K
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
આટલા દિવસથી X (ટ્વીટર) પર મારી ગેરહાજરી બાદ એક ટ્વીટથી ભૂંડ ભક્તો ટ્રોલ કરવા તૂટી પડ્યા મને એ જાણીને ખુશી થઈ કે ભૂંડોની સંખ્યા હજુ ઓછી નથી થઈ ખૈર મારા કારણે ભક્તોના 2 દિવસ ભરાઈ ગયા per tweet/2 rs લેખે 😎 Enjoy ભૂંડો 🖕
GU
1
0
8
194
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
રૂકમણીનો બાપ ભાઈ તૈયાર હતા લગ્ન કરાવવા ?
Pathubha_metiya@MrPruthviraj01

@ImVimit કૃષ્ણ-રુક્મિણીની ઘટના જબરદસ્તી અપહરણ નહોતું. તે પરસ્પર પ્રેમ અને સંમતિથી થયેલું વિવાહ હતું. સનાતન ધર્મમાં પણ સંમતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ✅ એટલે પ્રેમથી, જવાબદારીથી અને સંમતિથી થયેલા લગ્નને શાસ્ત્રો સંપૂર્ણ રીતે ખોટા નથી ગણતા.

GU
5
3
37
4.6K
𝐕𝐢𝐦𝐢𝐭𝐤𝐮𝐦𝐚𝐫 (𝐊𝐫𝐚𝐧𝐭𝐢𝐦𝐚𝐫𝐠)
શ્રી કૃષ્ણએ રૂકમણીનું અપહરણ કરીને પ્રેમ વિવાહ કર્યા હતા આવા પ્રકારના વિવાહને સનાતન મુજબ રાક્ષસ વિવાહ કહેવામાં આવે છે તો શુ આવા લગ્ન કરનારા કૃષ્ણ ખોટા હતા ? જો કૃષ્ણ ખોટા નહોતા, તો એ કૃષ્ણને પોતાના આદર્શ માનતા સમાજને પોતાની દીકરીના તેની મરજીથી થયેલા લગ્ન કેમ ખોટા લાગે છે ? #kinjalrabari
GU
30
14
178
22K