Info Narmada Gog retweetledi
Info Narmada Gog
39.7K posts

Info Narmada Gog
@InfoNarmadaGoG
Twitter handle of District Information Office, Narmada, Government of Gujarat
Rajpipla Katılım Eylül 2013
441 Takip Edilen2K Takipçiler
Info Narmada Gog retweetledi

LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમ. #SomnathVirasatK75Varsh
x.com/i/broadcasts/1…
GU
Info Narmada Gog retweetledi

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો વડોદરામાં ભવ્ય રોડ-શૉ; વડોદરાવાસીઓમાં માન. વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરવા માટેનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો...
દોઢ કિમીના રોડ-શોમાં 16 મંચ થકી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની માન. વડાપ્રધાનશ્રીની પરિકલ્પનાને સાકાર કરતી અનેકવિધ અભિનવ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરાઈ જેણે ઉપસ્થિત સૌના મન મોહી લીધા...
આ સમગ્ર કાર્યક્રમે અનેકતામાં એકતા અને ભારતીય સાંસ્કૃતિક શ્રેષ્ઠતાના વારસાને આધુનિક વિકાસ તથા રાષ્ટ્રીય સુરક્ષાની સજ્જતા સાથે જોડીને ‘અતુલ્ય ભારત-સુદર્શનીય ભારત’ની ઉત્કૃષ્ટ ઝાંખી પૂરી પાડી...


GU
Info Narmada Gog retweetledi

ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે જનગણના 2027; જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે...
‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાના પ્રથમ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી' (HLO) ગુજરાતમાં તા. 1 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' તા. 9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે; નાગરિકો માટે 'સ્વ-ગણતરી' (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે...
રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે; આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે : વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રા
જનતાને કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ censusindia.gov.in પર સંપર્ક કરવા જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરાયો...
#Census2027 #Census @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @dcogujarat
GU
Info Narmada Gog retweetledi

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે ગુજરાત સરકારની નર્સિંગ શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
નર્સિંગ ક્ષેત્રે 8 વિશેષ ‘સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ’ કાર્યરત કરીને રાજ્યમાં નર્સોની કાર્યક્ષમતા વધારવામાં આવી છે, તેથી દર્દીઓને મળશે અત્યાધુનિક સારવાર.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના નેતૃત્વમાં માતૃ અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવાના લક્ષ્ય સાથે રાજ્યની 6 સરકારી નર્સિંગ કોલેજોમાં GNM/B.Sc. (Nursing) પછીનો 18 માસનો 'ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી' કોર્સ શરૂ કરાયો.
#InternationalNurseDay

GU
Info Narmada Gog retweetledi

12-05-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
#News #NewsUpdate #GujaratiNews @CMOGuj @Bhupendrapbjp
GU
Info Narmada Gog retweetledi

LIVE: વડોદરા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન તેમજ સરદારધામ-3 સંકુલનું લોકાર્પણ કાર્યક્રમ.
x.com/i/broadcasts/1…
GU
Info Narmada Gog retweetledi

સોમનાથ મંદિરના ઊંચા શિખર પર સૌપ્રથમ વખત કુંભાભિષેક...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 11 તીર્થના જળથી, 8×9 ફૂટના કળશથી સોમનાથ મંદિરના 90 મીટર ઊંચા શિખર પર કુંભાભિષેક...
#SomnathVirasatke75Years @narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Somnath_Temple @InfoGirsomnath
GU
Info Narmada Gog retweetledi
Info Narmada Gog retweetledi
Info Narmada Gog retweetledi
Info Narmada Gog retweetledi

વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓની પ્રશંસા: સરદાર સાહેબના જીવનમૂલ્યો અને રાષ્ટ્રસેવાના આદર્શોથી પ્રેરણા લેવા આહ્વાન....
કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી શ્રી સુરેશ ગોપીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી...
સ્ટેચ્યૂ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસન સ્થળ નહીં, પરંતુ રાષ્ટ્રભક્તિ અને એકતાની પ્રેરણાભૂમિ છે : કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત
દરેક ભારતીયએ જીવનમાં એકવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવી જોઈએ : કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી સુરેશ ગોપી
#GujaratGovernment #StatueOfUnity




GU
Info Narmada Gog retweetledi

'વર્લ્ડ હેરિટેજ સિટી'ની સાથે-સાથે વેકેશન ડેસ્ટિનેશન બન્યું અમદાવાદ; 'સ્માર્ટ અમદાવાદ' કે જ્યાં જોવા મળી રહ્યો છે મનોરંજન અને જ્ઞાનનો અદભુત સંગમ...
જો તમે વેકેશનમાં પરિવાર અથવા મિત્રો સાથે ફરવાનું વિચારી રહ્યા હોવ તો અમદાવાદના આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં...
સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ, સાયન્સ સિટીની એક્વેટિક તેમજ રોબોટિક ગેલેરી, કાંકરિયા પ્રાણી સંગ્રાલય અને બાલવાટિકા, ક્રિકેટના શોખીનો માટે મોટેરામાં આવેલું સ્ટેડિયમ, રાત્રિના સમયે ફૂડ માટે પ્રખ્યાત માણેકચોક, સિંધુ ભવન રોડ પર આવેલ આધુનિક રેસ્ટોરન્ટ્સ અને કાફે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે...
જો તમે પણ આ વેકેશનમાં જ્ઞાન, સંસ્કૃતિ તેમજ આધુનિક લાઈફસ્ટાઈલનો એકસાથે અનુભવ કરવા માગતા હોવ તો અમદાવાદ તમારું સ્વાગત કરવા તૈયાર છે...
#GujaratGovernment #ahmedabad #worldheritagecity #ahmedabadcity




GU
Info Narmada Gog retweetledi
Info Narmada Gog retweetledi

સોમનાથ અમૃતપર્વ-2026
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિહાળ્યો 'સૂર્યકિરણ એર શૉ'; સોમનાથ મંદિરના આકાશમાં ભારતીય વાયુસેનાની ટીમ દ્વારા 'સૂર્યકિરણનો શૌર્યાભિષેક', દિલધડક એર શૉએ સૌ કોઈના દિલ જીત્યાં...
#SomnathVirasatke75Years @narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Suryakiran_IAF @Somnath_Temple @InfoGirsomnath
GU
Info Narmada Gog retweetledi

जो स्वयं कालातीत है, जो स्वयं काल स्वरूप है, वो देवाधिदेव महादेव है !!
#SomnathVirasatke75Years @narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @Somnath_Temple @InfoGirsomnath
हिन्दी
Info Narmada Gog retweetledi

સોમનાથ અમૃત પર્વ-2026...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શૉ, ખુલ્લી જીપમાં જનતા જનાર્દનનું અભિવાદન ઝીલ્યું; સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા...
સોમનાથ હેલિપેડથી સોમનાથ મંદિર સુધીના ભવ્ય રોડ શૉમાં વિશાળ જનમેદનીએ ઉત્સાહભેર અને હર્ષનાદ સાથે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનના વધામણાં કર્યાં તેમજ ભારે હર્ષોલ્લાસ સાથે પુષ્પવર્ષા કરીને માન. વડાપ્રધાનશ્રીનો સત્કાર કર્યો...
આ રોડ શૉમાં ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિના દર્શન જોવા મળ્યા, જેમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર અને દક્ષિણ ભારત તેમજ પૂર્વોત્તરના રાજ્યોના લોકનૃત્યની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણ આનંદ- ઉત્સાહથી તરબતર થયું...
#SomnathVirasatke75Years @Somnath_Temple




GU
Info Narmada Gog retweetledi

સોમનાથ અમૃત પર્વ-2026: સોમનાથની યશોગાથા નિરૂપણ કરતી ભવ્ય નૃત્ય નાટિકાની ઝાંખી...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિવાદન સમારોહમાં ફૉક, ક્લાસિકલ ફ્યુઝન નૃત્ય, દાંડિયા, તલવાર રાસ, માર્શલ આર્ટના માધ્યમથી સોમનાથનો ભવ્ય ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો; 100થી વધુ કલાકારો દ્વારા દાંડિયારાસ, તલવારરાસ અને માર્શલ આર્ટના ફ્યુઝન નૃત્યથી ઐતિહાસિક સોમનાથની પૌરાણિક ગાથાથી લઈને સોમનાથના પુનઃ નિર્માણ સુધીની વાતોને ઓડિયો વિઝ્યુઅલ અને નૃત્યના માધ્યમથી વણી લેવામાં આવી…
#SomnathVirasatke75Years @Somnath_Temple




GU
Info Narmada Gog retweetledi

શિવભૂમિ પર વાયુશક્તિનું પ્રદર્શન! ✈️
સોમનાથ અમૃતપર્વ-2026; ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા સોમનાથ મંદિરના આકાશમાં જોવા મળ્યા અદભૂત હવાઈ કરતબ, 'સૂર્યકિરણ એર શો'એ સાહસભર્યા કરતબો થકી લોકોના દિલ જીત્યા...
#SomnathVirasatke75Years @Somnath_Temple




GU













