Ghanshyam K Italiya - KaluBhai Bhimnath
9.2K posts

Ghanshyam K Italiya - KaluBhai Bhimnath
@KBhimnath
મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર
Surat, India Katılım Haziran 2021
157 Takip Edilen2K Takipçiler

મારા નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ લહેરાવીને ઉજવણી કરી.
#BJPSthapnaDiwas
#47YearsOfNationFirst
GU
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

"હું મંચ પર બેસું અને મારો કાર્યકર્તા તડકે બેઠો હોય એ મને ના પોસાય!"
છોટાઉદેપુરમાં આયોજિત બૂથ કાર્યકર્તા સંમેલનનો મંડપ ગઈકાલે ભારે પવનના કારણે ક્ષતિગ્રસ્ત થયો, છતાં કાર્યકર્તાઓએ કાર્યક્રમ યોજવા કહ્યું અને ત્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ પણ મંચ છોડી, કાર્યકર્તાઓની હરોળમાં તડકે ઊભા રહી સંવાદ કર્યો.
આ છે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર - જ્યાં દરેક વ્યક્તિ કાર્યકર્તા છે!


GU
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

શરૂઆત આપણાથી જ થાય!
આપણી ભવ્ય સંસ્કૃતિ, સંસ્કાર, પહેરવેશ અને ભોજન એ જ આપણી સાચી ઓળખ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે પાટણના પટોળાથી લઈ મિલેટ્સ સુધીની આપણી વિરાસતને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડી છે, તે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે.
આવો, આપણે પણ આપણી કલા અને ખેડૂતોના પરસેવાને વૈશ્વિક ઓળખ અપાવવામાં સહભાગી બનીએ.
GU
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

बिहार दिवस के अवसर पर राज्य के अपने सभी परिवारजनों को अनेकानेक शुभकामनाएं। भारतीय विरासत को भव्यता और दिव्यता प्रदान करने वाला हमारा यह प्रदेश आज प्रगति के नित-नए अध्याय गढ़ने में जुटा है। मुझे विश्वास है कि विकसित बिहार के साथ विकसित भारत के संकल्प को साकार करने में यहां के कर्मठ एवं ऊर्जावान लोगों का समर्पण और सामर्थ्य बहुत काम आएगा।
हिन्दी
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

ગુજરાત સરકાર અને કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગ વચ્ચે ‘જલ જીવન મિશન 2.0’ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા એક મહત્ત્વના MoU કરવામાં આવ્યા છે.
MoUના આ અવસરે માનનીય કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલજી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.
‘જલ જીવન મિશન 1.0’ અંતર્ગત દરેક ગ્રામ્ય ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. ગુજરાતે આ લક્ષ્યાંક ઓક્ટોબર 2022 સુધીમાં સફળતાપૂર્વક હાંસલ કર્યું છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.
હવે ‘જલ જીવન મિશન મિશન 2.0' હેઠળ વર્ષ 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું વધુ મજબૂતીકરણ, નિયમિતતા અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
આજના આ MoU અંતર્ગત,
💧પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગામ પંચાયતોને સોંપવી,
💧ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) સુનિશ્ચિત કરવું,
💧ગામ સ્તરે વિલેજ વોટર એન્ડ સનિટેશન કમિટિ(VWSC) દ્વારા પાણી વ્યવસ્થાનું સંચાલન,
💧જળ સ્રોતોની લાંબા ગાળાની સુરક્ષા અને સસ્ટેનેબિલિટી પર ભાર મૂકવો, જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ડિજિટલ મોનીટરીંગ, પાણીની ગુણવત્તા ચકાસણી, નાણાંકીય શિસ્ત, ‘નલ જલ મિત્ર’ જેવી પહેલ, માનવ સંસાધન વિકાસ અને જળ સંરક્ષણ માટે ‘જલ ઉત્સવ’ જેવા જનજાગૃતિ અભિયાનો પણ આ મિશન હેઠળ યોજાશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દરેક ઘરમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવા સંકલ્પબદ્ધ છે.


GU
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

Lieutenant Governor of Andaman & Nicobar Islands, Admiral D K Joshi, (Retd.) met Prime Minister @narendramodi.


English
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા પક્ષનો આધારસ્તંભ છે.. પક્ષનો પ્રાણ છે.
ભાજપના પ્રત્યેક કાર્યકર માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે, ત્યારબાદ પક્ષ અને ત્યારબાદ સ્વનો વિચાર કરવામાં આવે છે. પ્રત્યેક કાર્યકર્તાની સમાન ભાવે કાળજી રાખવી એ પક્ષના સંસ્કાર છે. માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની વાતમાં આ ભાવનાનું પ્રતિબિંબ ઝીલાય છે.
@BJP4Gujarat
@iJagdishBJP
BJP Gujarat@BJP4Gujarat
"એક પ્રદેશ અધ્યક્ષ તરીકે હું મંચ પર છાયડામાં બેસું અને મારો કાર્યકર્તા સામે તડકામાં બેઠો હોય, એ મને કદાપિ પોસાય નહીં."
GU
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

સ્વાસ્થ્ય અને સંસ્કૃતિનો સંગમ 'શ્રી અન્ન'
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે જ્યારે ભારતને મિલેટ્સનું વૈશ્વિક હબ બનાવવા 'શ્રી અન્ન' અપનાવવાનું આહ્વાન કર્યું છે, ત્યારે આજે અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રી શ્રી @jitu_vaghani ની વિશેષ ઉપસ્થિતિમાં 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026' નું ભવ્ય ઉદ્ઘાટન થયું.
પ્રાકૃતિક ખેતી કરતા આપણા કર્મઠ ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલી મિલેટ્સની વિવિધ પ્રોડક્ટ્સ અને વાનગીઓ ખરેખર અભિનંદનીય અને પ્રશંસનીય છે.
'શ્રી અન્ન' એ માત્ર આહાર નથી, પરંતુ સૌના પોષણ, ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને પર્યાવરણના રક્ષણનું સશક્ત માધ્યમ પણ છે.




GU
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!"
આજે અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની વિશેષ ઉપસ્થિતિમાં 'વિશ્વ ગુજરાતી સમાજ'ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભાવેશભાઈ લાખાણીનો પદગ્રહણ સમારોહ સંપન્ન થયો.




GU
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

अन्नदाता का सम्मान, समृद्ध भारत का निर्माण! 🌾 🇮🇳
पीएम किसान सम्मान निधि के माध्यम से किसानों को सीधा आर्थिक सशक्तिकरण मिल रहा है। 💰
DBT के जरिए करोड़ों की राशि सीधे खातों में पहुंचकर पारदर्शिता और भरोसे को मजबूत कर रही है।
👨🌾 9.32 करोड़ से अधिक किसान लाभान्वित
👩🌾 इनमें 2.15 करोड़ महिला किसान शामिल
💸 ₹4.27 लाख करोड़ से अधिक की धनराशि वितरित
हर खेत में खुशहाली, हर किसान के चेहरे पर मुस्कान - यही है नए भारत की पहचान! 🌱✨

हिन्दी
Ghanshyam K Italiya - KaluBhai Bhimnath retweetledi

અટલ શ્રદ્ધા અને અતૂટ સંગઠનશક્તિના અદ્ભૂત દર્શન!
આજે છોટાઉદેપુર વિધાનસભાના બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપના કર્મઠ કાર્યકર્તાઓની અજેય શક્તિનો પરિચય થયો.
ગઇકાલે ભારે પવનને કારણે મંડપ ક્ષતિગ્રસ્ત થયો, છતાં કાર્યકર્તાઓના મનોબળમાં સહેજ પણ ઘટાડો ન થયો. તાપમાં પણ વિચલિત થયા વગર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ખુલ્લા આકાશ નીચે બેસીને કાર્યક્રમને સફળ બનાવી સાબિત કરી દીધું કે - પક્ષ પ્રત્યેની અતૂટ નિષ્ઠા જ ભાજપની અસલી તાકાત છે.




GU


















