Gujarat viral

7.2K posts

Gujarat viral banner
Gujarat viral

Gujarat viral

@M_VALA12

sourashtra Katılım Kasım 2024
710 Takip Edilen884 Takipçiler
Sabitlenmiş Tweet
Gujarat viral
Gujarat viral@M_VALA12·
#KishtwarEncounter ✍️ A top commander of Jaish-e-Mohammad oufit has been killed in Chatroo area of Kishtwar. More pig 🐷 are waiting to meet 72 hoors
English
2
0
2
443
Gujarat viral
Gujarat viral@M_VALA12·
એટલા ધડાકા કર્યા પછી પણ ઉકેલ વાતચીતથી આવશે.
GU
0
0
0
11
Gujarat viral retweetledi
અગ્નિ_અસ્ત્ર 🇮🇳
#પોલ_ખોલ ✍️ નેતા અને સોશિયલ મીડિયા (1) પ્રથમ સવાલ: નેતાઓ સોશિયલ મિડિયા પર શામાટે છે? હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ દરેક પાર્ટીઓ મુરતિયાની શોધમાં લાગી ગઈ છે ત્યારે જાણવા મળ્યું છે કે બીજેપીના સંગઠનકર્તા @iJagdishBJP દ્વારા ઉમેદવારોના સોશીયલ મીડિયા એકાઉન્ટ પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે! એમાં કેટલા ફોલોઅર છે, ક્યા કયા પ્લેટફોર્મ પર 🆔 છે, સરકારની વાહવાહી માટે કેટલી પોસ્ટ કરો છો એ બાબતને ધ્યાનમાં લેવામાં આવી. પરંતુ એક બાબત ધ્યાનમાં લેવામાં ન આવી અને એ બાબત છે કે તમે સોશીયલ મીડિયા પર લોકોના પ્રશ્નો સાંભળો છો કે નહીં? વિશ્વકર્મા સાહેબ તમે એક બાબત નોટિસ નથી કરી કે આ ઉમેદવારોને છોડો પરંતુ હાલ જે મંત્રીઓ છે તેના X ના એકાઉન્ટ ચેક કરી જુઓ ખબર પડી જશે કે મોટા મોટા 🆔 હોવા છતાં ભોજીયો ભાઈ પણ એકાઉન્ટની મુલાકાત લેતો નથી તો પછી શાની વાહવાહી!!! ગમે તેટલી વાહવાહિની પોસ્ટો કરશે પણ કોઈ જોતું જ નથી તો શું ફાયદો? શામાટે લોકો વાહવાહી જુએ અને સાંભળે? જ્યારે લોકોને જરૂર પડે, કંઇ મુશ્કેલી હોય, કોઈ સુજાવ હોય, કોઈ સૂચન આપવાનું હોય ત્યારે મેન્શન કરેલા આપણા માનનીય અને સન્માનીય એક પણ નેતાગણ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવેલ નથી કે કોઈ પણ ઈશ્યૂને ધ્યાનમાં લેવામાં આવેલ નથી. અરે ગુજરાતના ધારાસભ્યોથી લઈને સાંસદ સુધીના નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટ પર 80 થી 90 વ્યૂઝ આવતા હોય ત્યારે તમારી સોશિયલ મીડિયા પરની સરકારની યોજનાઓ વિશેની માહિતી આપતી પોસ્ટ નો શું મતલબ રહી જાય છે? આ આજની પ્રથમ પોસ્ટ છે અને મારી પાસે વર્તમાન સરકારના મંત્રીઓની પોસ્ટ ના કેટલાય સ્ક્રીન શોટ પડ્યા છે જેના વ્યુ જોઈને તમને હસવું આવી જશે! સોશિયલ મીડિયામાં પકડ બનાવવી હોયતો સોશિયલ મિડિયા સાથે જોડાયેલા લોકોનો અવાજ સાંભળવો પડે એની સાથે જોડાઈ રહેવું પડે એના સૂચનોને લક્ષમાં લેવા પડે તો જ નક્કર પરિણામ મળે. અન્યથા.... જલસા કર બાપુ જલ્સા કર, જનતા જાય તેલ લેવા જલસા કર. આ નેતા અને સોશિયલ મીડિયા એપિસોડની પ્રથમ પોસ્ટ હતી હવે આગળ ક્રમશ: ચાલુ રહેશે......જે નેતાઓ ના સોશીયલ મીડિયા એકાઉન્ટને વધારે નબળા પાડશે. @sanghaviharsh @Bhupendrapbjp @drpradyumanvaja તસવીર : Ai
અગ્નિ_અસ્ત્ર 🇮🇳 tweet media
GU
17
15
47
1.9K
iammukeshchaudhary
iammukeshchaudhary@m_j_chaudhary1·
@sanghaviharsh સાહેબ તમને જન્મ દિવસ ની શુભકામનાઓ આપવાં માટે નાયબ મુખ્યમંત્રી નથી બનાવ્યા આવા ફાલતું નાં મેસેજ પર્સનલ માં આપી દેવાય તમારે દરરોજ એક પોસ્ટ કરવાની હોય કે હું આજે પ્રજા માટે આ કાર્ય કરી રહ્યો છું પ્રજા નાં હિત માટે ની વાતો કરી અને કામ કરવાનુ હોય આશા છે કે તમે પ્રજા નાં પ્રશ્ન નુ સોલ્યુશન લાવશો
Harsh Sanghavi@sanghaviharsh

ઠાસરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના. @Yogendrasinh_44

GU
2
1
8
166
Gujarat viral retweetledi
અગ્નિ_અસ્ત્ર 🇮🇳
✍️ એક મહિના સુધી ઈઝરાયલ વોર કવર કર્યા બાદ ભારત પરત ફરેલા @AdityaRajKaul ભાઈનો પ્રથમ પોડકાસ્ટ જય થડેશ્વર @jaythadeshwar સાથે. ફુલ 1 કલાક અને 52 મિનિટ તમને જકડી રાખશે. • કોણ છે આદિત્ય ધાર અને શું છે તેનું બેકગ્રાઉન્ડ? • ધુરંધર ફિલ્મનો આઇડિયા આદિત્યધાર ને ક્યાંથી આવ્યો? • આદિત્યધાર અને બીજેપી RSS નો સંબંધ શું? • કંદહાર પ્લેન અપહરણની ઘટના માં સરકારે જલ્દબાજી કેમ કરી? • ઝહૂર મિસ્ત્રીની મોત કેમ ટર્નિંગ પોઇન્ટ હતી? • દાઉદ ઈબ્રાહિમ જીવે છે કે મૃત્યુ પામ્યો? • દાઉદના ઘરે આદિત્યરાજે રિપોર્ટર ને કેમ મોકલ્યો હતો? • નોટબંધી નો ફાયદો કે નુકસાન? • 26/11 ના મુંબઈ હુમલાના ઇનપુટ્સ સુરક્ષા એજન્સીઓને મળ્યા હતા પરંતુ હુમલો કેમ રોકી ન શકાયો? • પાકિસ્તાનની ISI અને ભારતની RAW માંથી શ્રેષ્ઠ કોણ? • શું ISI નુ નેટવર્ક ભારતના રાજનેતાઓ સાથે હતું? • હાલ વિશ્વના ફલક પર પાકિસ્તાનની હેસિયત શું છે? આવી અનેક ન સાંભળેલી માહિતી માટે જુઓ ફુલ એપિસોડ... youtu.be/3aN2_DlPkrw?si…
YouTube video
YouTube
GU
3
17
114
7.4K
Gujarat viral retweetledi
અગ્નિ_અસ્ત્ર 🇮🇳
✍️ આજે ન્યૂઝ નેશન નેશનલ ટીવી ચેનલના સિનિયર એડિટર અને પત્રકાર મધુરેન્દ્ર કુમાર @Madhurendra13 જે હાલ ઈઝરાયલ વોર ઝોન થી રિપોર્ટિંગ કરી રહ્યા છે તે આપણી સાથે લાઇવ સ્પેસમાં જોડાશે. તો વૈશ્વિક ક્રાઇસીસ સંદર્ભે તેઓની પાસેથી આપણે આંખો દેખી સાંભળીશું. સાથે આપના કોઈ પ્રશ્નો હોય તો તેનું સંકલન કરી રાખવું જેથી તે સાહેબને પૂછી શકીએ. સમય સાંજના 7:00 કલાકે. કોશિશ કરશું @AdityaRajKaul ભાઈ પણ જોઈન થાય એવી.
અગ્નિ_અસ્ત્ર 🇮🇳 tweet media
GU
9
18
65
4.2K
Gujarat viral retweetledi
અગ્નિ_અસ્ત્ર 🇮🇳
#પોલ_ખોલ ✍️ માનનીય @sanghaviharsh ભાઈ. આપના મંત્રીઓ તો પોતાની જાતને તિસમારખાં સમજે છે અને સોશીયલ મીડિયામાં કોઈને જવાબ આપતા નથી કે કોઈની વાત ધ્યાનમાં લેતા નથી એટલે આપનું જ ધ્યાન દોરવું પડે છે. સ્વચ્છ ભારત અભિયાન માટે આટલો ખર્ચો થવા છતાં અમલ કેમ થતો નથી? ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબર 2014ના રોજ કરી હતી. બધાએ ખૂબ ફોટા પાડ્યા પબ્લિસિટી મેળવી વાહવાહી મેળવી પણ પછી જમીન લેવલે કાર્યાન્વિત કરવાનો સમય આવ્યો ત્યારે? હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરીને કચરાના નિર્મૂલન માટેના સાધનો અને વ્યવસ્થાઓ આજે ગામડે ગામડે ધૂળ ખાય છે કચરાના નિકાલ માટેના ટ્રેક્ટરો ક્યાંક પડ્યા ધૂળ ખાય છે, કચરાની ટ્રોલિયોના ટાયરો પંચર થયેલા પડ્યા છે અને કચરાના વર્ગીકરણ અને નિર્મૂલન માટેના બનાવેલા સ્ટોરેજ અને ટેન્કમાં જાળા વળી ગયા છે અને જંગલી ઝાડ ઊગી ગયા છે જે સાબિતી રૂપે તમે આપણા @drpradyumanvaja સાહેબના મત વિસ્તારના એક ગામના દ્રશ્યો દ્વારા જોઈ શકો છો અને આ સ્થિતિ લગભગ ગુજરાતના તમામ ગામોની છે. શોભાના ગાંઠિયા સમાન એક ખૂણામાં બધું નિષ્ફળતાની સાક્ષી પૂરે છે. આ અભિયાનને 12 વર્ષનું એક તપ પૂરું થવા આવ્યું પણ સ્થિતિ જૈસેથે જ છે. જો ફોલોઅપ લેવું જ નથી તો પછી શામાટે પ્રજાના કરોડો રૂપિયા વેડફી નાખો છો? @Bhupendrapbjp
અગ્નિ_અસ્ત્ર 🇮🇳 tweet mediaઅગ્નિ_અસ્ત્ર 🇮🇳 tweet mediaઅગ્નિ_અસ્ત્ર 🇮🇳 tweet mediaઅગ્નિ_અસ્ત્ર 🇮🇳 tweet media
GU
9
12
48
3.1K
Gujarat viral
Gujarat viral@M_VALA12·
@Mukesh_vala12 @CMOGuj @sanghaviharsh ક્યાંક નકલી દૂધની રેલમછેલ તો ક્યાંક દારૂની રેલમછેલ. જે ગુજરાત ને મોડલ બનાવીને મોદી સાહેબ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા એ ગુજરાતના હાલ બેહાલ છે.
GU
0
0
1
71
Gujarat viral retweetledi
અગ્નિ_અસ્ત્ર 🇮🇳
✍️ #અગ્નિ_અસ્ત્ર ના જય સોમનાથ. ગુજરાતની કાનુન વ્યવસ્થા વિશે આપ શું કહેશો? નકલથી લઈને દારૂ અને લૂંટ થી લઈને હપ્તા સુધીના પ્રયોગોને ધ્યાનમાં રાખીને જણાવો. @CMOGuj અને @sanghaviharsh ભાઈ કૉમેન્ટ્સ વાંચી લેજો ભ્રમ ભાંગી જશે.
GU
26
6
41
2.2K
Gujarat viral
Gujarat viral@M_VALA12·
पूरी दुनिया में किसी से भी पूछले की पेट्रोल, डीजल और गैस की समस्या का जिम्मेदार कौन है सब ईरान, इजरायल और अमरीका को दोषी ठहराएंगे। भारत में मूर्ख चमचे मोदी को जिम्मेदार मान रहे है।
हिन्दी
1
0
2
52
Suman
Suman@sumansingh1992_·
पूरा मटर छील दिया भाई ने..उसके बाद🤪😄🤪😄
हिन्दी
66
62
219
23.4K
Gujarat viral
Gujarat viral@M_VALA12·
@DineshRedBull इस सब्जेक्ट में हर कोई टॉप करना चाहेगा
हिन्दी
0
0
4
19
Dinesh Kumar
Dinesh Kumar@DineshRedBull·
आजकल कॉलेजों में, डांस का भी एक सब्जेक्ट आ गया है। 😂
हिन्दी
18
10
36
1.5K
Gujarat viral
Gujarat viral@M_VALA12·
@Mahendrasi17975 सभी परीक्षार्थी को उज्जवल भविष्य की शुभकामना
हिन्दी
1
0
1
8
Gujarat viral
Gujarat viral@M_VALA12·
@Prachetas_B चमचे लोगों का विलाप देखकर बड़ा सुकून मिलता है
हिन्दी
0
0
2
52
Prachetas Bhimajiyani
Prachetas Bhimajiyani@Prachetas_B·
મોદી ઇઝરાયેલમાં છે અને કોંગ્રેસી ચમચાઓ, લિબરલ્સ, ફ્રી પેલેસ્ટાઇન ઝોમ્બીઝ અને અર્બન નક્સલ્સ ઉછળ-કૂદ કરી રહ્યા છે. આ એ જ ગેંગ છે જે બાંગ્લાદેશમાં અને કાશ્મીરમાં થયેલા હિન્દુ સંહાર વખતે સિંદૂર પી ને બેઠા હતા. આ એ જ ગેંગ છે જે પહેલગામ હુમલામાં હિન્દુઓને શોધી શોધીને માર્યા હતા એના વિરુદ્ધ બોલવામાં શરમ અનુભવતા હતા. આ લોકોના મેલ્ટડાઉન માં મને તો મજા આવે છે…!
GU
6
8
42
1.6K
Gujarat viral
Gujarat viral@M_VALA12·
मोदी इजरायल और योगी जापान और नंगे चमचे सड़क पर।
हिन्दी
1
0
1
61
અગ્નિ_અસ્ત્ર 🇮🇳
✍️ હાલની કોંગ્રેસ પાર્ટીની વિનાયક દામોદર સાવરકર પ્રત્યેની ધારણા અને ઇન્દિરાજીની ધારણામાં ફરક કેમ? સ્વાતંત્ર્ય વીર સાવરકર. પુણ્યતિથિ : 26 ફેબ્રુઆરી 1966 વીર સાવરકર પ્રથમ વ્યક્તિ હતા જેમણે અસ્પૃશ્યોને મંદિર પ્રવેશ હેતુ આંદોલન ચલાવ્યું હતું અને રત્નાગિરીમાં પતિત પાવન મંદિરની સ્થાપના કરી, તેમાં એક દલિત બંધુને પૂજારી બનાવ્યા હતા. વીર સાવરકરજી કહે છે જાતિગત ભેદભાવનો સનાતન ધર્મ સાથે કોઈ સંબંધ નથી. જાતિગત ભેદભાવોના નષ્ટ થવાથી સનાતન ધર્મ નષ્ટ નહીં થાય. ડૉ.આંબેડકર એ પોતાના પાક્ષિક ’સમતા‘ માં સાવરકરના તારીખ: 14 એપ્રિલ 1928ના પત્રને, તારીખ : 24 ઓગસ્ટ 1928 ના અંકમાં તંત્રીસ્થાન માં अमचा माणूस (Our MAN) શીર્ષક હેઠળ પ્રશંસા સાથે પ્રસિદ્ધ કર્યો હતો. પત્રમાં સાવરકરજીએ સ્પષ્ટ લખ્યું હતું કે "હિન્દુ સમાજમાંથી જાતિભેદને નષ્ટ કરવો અત્યંત આવશ્યક છે. તેનું સમર્થન પણ કોઈપણ સ્વરૂપમાં થઈ શકે જ નહિ તે રાષ્ટ્રશક્તિને હાનિકારક છે....હિન્દુ સમાજમાં રોટી બેટી વ્યવહાર થવો જોઈએ. વીર સાવરકરજી વિશેના મનોગત જાણીએ.... શ્રી સી. રાજગોપાલાચારી (ભારતના પ્રથમ ગવર્નર જનરલ — ભારતરત્ન) કહે છે, સાવરકર એક રાષ્ટ્રીય નાયક, સાહસ, વીરતા અને દેશભક્તિના પ્રતિક હતા. સ્વતંત્રતા માટે લાંબી લડાઈ લડનાર એક અભિતીર્થ હતા. શ્રી મોહમ્મદ સી. છગલા (પ્રસિદ્ધ કાનૂનવિદ, તત્કાલીન શિક્ષણમંત્રી) કહે છે, સાવરકરના કારણે મહાત્મા ગાંધીને દેશ માટે સ્વતંત્રતા અપાવવાનું શક્ય બન્યું. જો ભારતના લોકોએ સાવરકરને ભારતના ઈતિહાસમાં પ્રમુખ સ્થાન ન આપ્યું તો તે કાર્ય દેશભક્તિ પૂર્ણ નહીં હોય. 20 મે 1980 ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીજી એ સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકના સચિવ પંડિત બારખલેને એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓશ્રીએ લખ્યું હતું કે, વીર સાવરકરનો અંગ્રેજી શાસનનો ખુલ્લેઆમ વિરોધ કરવો ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં એક અલગ અને મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાતાના આ મહાન સપૂતની ૧૦૦મી જયંતીના ઉત્સવને યોજના અનુસાર પુરી ભવ્ય સાથે ઉજવો. ઈન્દિરા ગાંધીજીએ પોતાના પ્રધાનમંત્રી કાળમાં વીર સાવરકરના સન્માનમાં એક પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી. સાથે સાથે સાવરકર ટ્રસ્ટને ખુદના 11 હજાર રૂપિયા પણ દાનમાં આપ્યા હતા અને 1983 માં ફિલ્મ ડિવિઝનને વીર સાવરકર ઉપર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવાનો આદેશ પણ આપ્યો હતો. #savarkar #VinayakDamodarSavarkar
અગ્નિ_અસ્ત્ર 🇮🇳 tweet media
GU
7
5
27
806
Gujarat viral
Gujarat viral@M_VALA12·
Hey pakistan Afghan forces are coming. Don't sleep tonight.
English
0
0
2
57