કોઈપણ વ્યક્તિને ટીબી થઈ શકે છે!
2 અઠવાડિયા કરતા વધુ ખાંસી,તાવ,વજન ઘટવું જેવા લક્ષણો અવગણશો નહીં.
સરકારી દવાખાનામાં ટીબીની નિઃશુલ્ક તપાસ,સારવાર અને દર મહિને ₹1000 નિક્ષય પોષણ યોજના અંતર્ગત મળવાપાત્ર છે.
સમયસર સારવારથી ટીબી સંપૂર્ણ રીતે મટી શકે છે.
#TBMuktBharat#EndTbNow
કોઈ પણ વ્યક્તિને ટીબી થઈ શકે છે!
2 અઠવાડિયા કરતા વધુ ખાંસી, તાવ, વજન ઘટવું જેવા લક્ષણો અવગણશો નહીં.
સરકારી દવાખાનામાં ટીબીની નિઃશુલ્ક તપાસ, સારવાર અને દર મહિને ₹1000 નિક્ષય પોષણ યોજના અંતર્ગત મળવાપાત્ર છે.
સમયસર સારવારથી ટીબી સંપૂર્ણ રીતે મટી શકે છે.
#TBMuktBharat#EndTbNow
* માતા દ્વારા બાળકોમાં હિપેટાઈટીસ-બી નું સંક્રમણ સૌથી વધુ જોવા મળે છે.
* સગર્ભા બહેનો આરોગ્ય સુવિધા કેન્દ્રો ખાતે હિપેટાઇટીસ-બી ની તપાસ અવશ્ય કરાવો.
* દરેક નવજાત શીશુને હિપેટાઇટીસ-બી રસીનો બર્થ ડોઝ જન્મના ૨૪ કલાકમાંજ અપાવો..
🌿 ટીબી મુક્ત ભારત અભિયાન 🌿
લોક ભાગીદારીથી ટીબી પર જીત!
ટીબી હવે હારશે, ભારત જીતશે
👉 ટીબી નાબૂદી માટે આગળ આવો,
👉 સમાજમાં જાગૃતિ ફેલાવો,
👉 ટીબી રોગીઓની સહાયતા માટે નિ-ક્ષય મિત્ર બનો.
તમારું થોડીક સહકાર – કોઈના જીવનમાં આશાનો પ્રકાશ બની શકે છે.
#टीबीमुक्तभारत #NiKshayMitra