P M Poshan Scheme Gir Somnath retweetledi

કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયે પંડવા પ્રાથમિક શાળાની મુલાકાત કરી,બાળકો સાથે સંવાદ કર્યો, શાળામાં પી.એમ.પોષણ કેન્દ્ર હેઠળના ભોજનની ગુણવતાની ચકાસણી કરી અને વધુમા વધુ બાળકો લાભ લે તે માટે અનુરોધ કર્યો.@CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat



GU














































