
માન.વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પ સાકાર કરવા માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ @CMOGuj ના માર્ગદર્શનથી શ્રી પંકજ જોશી,IAS, અ.મુ.સચિવશ્રી, બંદરો અને વા.વ્ય દ્વારા વિભાગના તમામ કર્મયોગીઓ સાથે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી.
#VikasSaptah
#23YearsOfSeva



GU






