
હર ઘર તિરંગા અંતર્ગત 15 મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે તિરંગો લગાવવા જતાં વીજકરંટથી ઇજાગ્રસ્ત થયેલ મોડાસાના યુવક અબરાર સિધવાનું આજે સાત દિવસ પછી કરુણ મોત નિપજ્યું હતુ...
@CollectorArvali @prant_modasa @CMOGuj @PMOIndia આપને વિનતી કે પ્રશાસન શહીદના પરિવારની મદદ કરે.
GU







