
ચોટીલા તાલુકાનાં તાલુકા વિકાસ અધિકારી વિપુલ બારોટ પોતાનાં માતૃશ્રીનાં અવસાન બાદ બીજા દિવસથી જ તૌકતે વાવાઝોડા અર્થે પોતાની ફરજ પર હાજર રહ્યા.
"ગયા તે આવવાના નથી પણ આફતમાં અન્ય જીવ ના જાય"-TDO, ચોટીલા.
@PMOIndia @CMOGuj @Jaydrathsinhji @GujPRHDept @mopr_goi @vnehra @InfoGujarat
GU




























