
માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબના વરદહસ્તે તા. ૨૫-૦૩-૨૬ અને તા. ૨૬-૦૩-૨૬ ના રોજ અત્રેના જિલ્લાના દસક્રોઇ તાલુકાના વડોદ ગામે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં તા. ૨૫-૦૩-૨૬ના રોજ વૃક્ષારોપણ અને ગામની ભાગોળે સફાઈ અભિયાન તથા તા. ૨૬-૦૩-૨૬ના રોજ દિવસની શરૂઆત વડોદ પ્રાથમિક શાળામાં યોજાયેલ યોગાભ્યાસ કાર્યક્રમથી થઈ ત્યારબાદ પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ખેડુતો સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તે ઉપરાંત પ્રાકૃતિક ખેતી વિષયક પરિસંવાદ કાર્યક્રમમાં હાજરી આપી અને કૃષિકારો સાથે વિસ્તૃત ચર્ચા કરી.
@CMOGuj @infoahdgog @InfoGujarat @ADevvrat




GU

















