2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv@TDOSatlasana
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv@TDOSatlasana
72 કલાકનો અખંડ ઓમકાર નાદ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન #SomnathSwabhimanParv ની ભવ્ય ઉજવણી થશે.
#SomnathSwabhimanParvMEH
વિરાસત, વિજય અને વિશ્વાસનું પર્વ એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ. માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથની ધન્ય ધરા પર તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ જે શક્તિ, ભક્તિ અને આસ્થાનો અખંડ ઉત્સવ બનશે, જ્યાં 72 કલાક સુધી ગુંજશે અખંડ ઓમકાર નાદ
આજ રોજ ખિલોડ જુથ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ ગામોમાં વિકાસ રથનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં ગામના સરપંચશ્રી, ડેલિગેટશ્રી, તલાટીશ્રી, સભ્યશ્રી, આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો તથા ગામ લોકો હાજર રહેલ હતા.
આજરોજ મોજે ખીલોડ તા સતલાસણા ખાતે ડિફેન્સ મોકડ્રીલ અનુસંધાને સમગ્ર ગામના ઘરોમાં લાઈટો તથા સ્ટ્રીટલાઇટો બંધ કરી બ્લેકઆઉટ નો ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક અમલ કરવામાં આવ્યો...
@CMOGuj@CollectorMeh@ddo_mehsana@TDOSatlasana