poojayadavips retweetledi

સાપુતારા પોલીસ સ્ટેશનમાં ઇદ એ મિલાદ તથા ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાયબ પોલીસ ધિક્ષકશ્રી,આહવા વિભાગ,આહવા નાઓના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice

GU
























