

દર વર્ષે સંત સરોવરમાં નીલ પૂંછ પતરંગા પક્ષીઓ ઉનાળામાં આગમન કરે છે,અહીં મેટિંગ કરી બચ્ચા પેદા કરે છે,પણ આ વર્ષે તેમની વસાહત પર મકાનોનો કાટમાળ અને માટીના ટ્રેક્ટર ફરી રહ્યા છે.પરિસ્થિતિ સંવેદનશીલ છે,જો તાત્કાલિક પગલા ન લેવાય, તો આવનારા વર્ષોમાં આ રમણીય પક્ષી માત્ર યાદગાર બની રહેશે























