
ઉપરવાસમા પડેલા ભારે વરસાદના લીધે પાલીતાણાના વડીયા ગામ પાસે કોઝવે પાણીના ભારે પ્રવાહમા ૩ લોકો ફસાતા આ અગે તલાટી કમ મંત્રી વિપુલભાઇ દવારા તુરંત TDO સાહેબને જાણ કરતા ,વહિવટી તંત્ર બચાવ ટીમ સાથે સ્થળ પર પહોંચી પાણી મા ફસાયેલ તમામા નુ સલામત રેસ્કયુ કરેલ
@BhavnagarDdo
@Collectorbhav
GU

























































