SKY 🏹
2.8K posts

SKY 🏹
@AakashRathva31
|| Indigenous 🏹 || student || Tweets = Personal Views ||

Vishva Hindu Parishad : "આદિવાસી હકોની રક્ષા તરફ મોટું પગલું આ નિર્ણયથી ધર્માંતરણ અટકશે" | Gujarat First ધર્માંતરણ મામલે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટના ચુકાદાને વિશ્વ હિન્દુ પરિષદે આવકાર્યો સમાજમાં ગેરવપરાશ પર રોક લાગશે: વિશ્વ હિન્દુ પરિષદ આદિવાસી હકોની રક્ષા તરફ મોટું પગલું: વિશ્વ હિન્દુ પરિષદ રાજ્યમાં પણ વ્યાપક અસર થવાની આશા: વિશ્વ હિન્દુ પરિષદ આ નિર્ણયથી ધર્માંતરણ અટકશે: વિશ્વ હિન્દુ પરિષદ ધર્માંતરણ મુદ્દે હવે વધુ સખ્તાઈ શક્ય: વિશ્વ હિન્દુ પરિષદ "આરક્ષણના લાભ નહીં મળે જેથી ધર્મ પરિવર્તન અટકશે" "આદિવાસી વિસ્તારોમાં લાંબા સમયથી ઉઠતો મુદ્દો હતો" "બનાસકાંઠા, તાપી, સાબરકાંઠા સહિત અનેક ફરિયાદો" #SupremeCourt #VHP #TribalRights #ReservationLaw #Banaskantha #Tapi #GujaratFirst

૧૦૦૮ નારી શક્તિ સંકલ્પ ✨ આ માત્ર વિચાર નથી, શક્તિ અને આત્મવિશ્વાસની કહાની છે. દરેક નારીમાં શક્તિ અને દરેક સપનામાં ઉડાન. ચાલો નારી સશક્તિકરણને આગળ વધારીએ @CMOGuj @InfoGujarat @PMOIndia @narendramodi @Bhupendrapbjp @sanghaviharsh @MinOfCultureGoI #NariShakti #WomenEmpowerment











આદિવાસીઓનું ગૌરવ કે જેમણે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો રદ્દ કરવા ગુજરાત વિધાનસભામાં બિલ લાવી, કાયદો બનાવ્યો અને નિયમો બનાવ્યા અને આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાજીના કેમ્પસના ભવ્ય વિકાસ માટે સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અપાવવી. એવા વિધાનસભાના પૂર્વ સ્પીકર, પૂર્વ આદિવાસી કેબિનેટ મંત્રી ને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશ આદિજાતી મોરચા પ્રદેશ પ્રમુખ બનાવ્યા એવા શ્રી ગણપતભાઈ વસાવાજી ના સન્માનના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના યુવાનોના પ્રેરણાસ્ત્રોત માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત રાજ્યના આદિજાતી કલ્યાણ મંત્રી માનનીય શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ તથા અન્ય મહાનુભાવો ખોખરાઉંમર ક્રિકેટ ગ્રાઉન્ડ, ડેડીયાપાડા ખાતે ૨૬/૦૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે પધારવાના છે. આ ભવ્ય આદિવાસી સંમેલન અને આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહમાં આપ સૌ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં પધારવા મારું ભાવભર્યું આમંત્રણ છે.






મજૂર દંપતિ કામ કરે અને બાજુમાં બાળક રમતું હોય. જે બાળક સ્કૂલ કે ઠીકઠાક વાતાવરણમાં હોવું જોઈએ એ ધૂળ-માટી વચ્ચે રગદોળાતું હોય. આ સ્થિતિ સરકાર, સમાજ અને આદિવાસી નેતાઓએ સ્વીકારી લીધી છે.




















