Mamlatdar Vansda
128 posts

Mamlatdar Vansda retweetledi
Mamlatdar Vansda retweetledi

મને ખુશી છે કે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં આત્મજ્ઞાની પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈનું પ્રેરણાદાયી સાનિધ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત થયું.
વહીવટી કાર્યક્ષમતાની સાથે આંતરિક સંતુલન અને આધ્યાત્મિક ઊર્જાનો સમન્વય કેટલો અનિવાર્ય છે, તે વિશે પૂજ્યશ્રીએ અત્યંત સચોટ માર્ગદર્શન આપ્યું.
કર્મના સિદ્ધાંતો, શુદ્ધ વ્યવહાર અને પરોપકારની ભાવનાને વહીવટમાં વણી લેવાની તેમની શીખ અધિકારીઓ માટે જનસેવાના માર્ગે નવી ઊર્જા પૂરી પાડનારી બની રહેશે.
"પોતાની જાત સાથે સંવાદ" અને "સ્વ-કર્મને સમજીને" કરાતી લોકસેવા જ સાચા અર્થમાં સમાજમાં પરિવર્તન લાવી શકે છે.




GU
Mamlatdar Vansda retweetledi

નવસારી જિલ્લાના દિવ્યાંગ મતદાર ભગવાનભાઈ ભંડારી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા અંગે સંકલ્પ અને દિવ્યાંગજનોને મતદાન કરવા અપીલ.
@NavsariNMC @DdoNavsari @InfoNavsariGoG
GU

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તા.26/04/2026ના રોજ મતદાન કરવા નાગરીકોને અપીલ છે. @CollectorNav @ero177vansda @InfoNavsariGoG

GU

- રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા મુખ્યમંત્રીશ્રીની નમ્ર અપીલ
- વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ @cmoguj
GU
Mamlatdar Vansda retweetledi

આજરોજ મામલતદાર કચેરી વાંસદા ખાતે તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં અરજદારશ્રીઓના પ્રશ્નો રૂબરૂમાં સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીને જણાવ્યું.
#swagatonline
#grievanceredressal
#TalukaSwagat
#GramSwagat
@CMOGuj
@JayantiRavi




GU
Mamlatdar Vansda retweetledi

આજરોજ મોજે-કંબોયા, તા.વાંસદા ખાતે પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય સબ-સેન્ટર, પશુ દવાખાનું અને ગ્રામપંચાયતની મુલાકાત લીધી તેમજ ત.ક.મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી ગ્રામજનોના પ્રશ્નો રૂબરૂ સાંભળી જરૂરી કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીને જણાવ્યું.
@CMOGuj @JayantiRavi




GU
Mamlatdar Vansda retweetledi

મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી તેમજ બિયારણ કેન્દ્રમાં જીવામૃતનું ઉત્પાદન કરતી ગુરુકૃપા સખી મંડળની બહેનો સાથે મહામહિમ રાજ્યપાલશ્રીએ સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો પર ચર્ચા કરી. #PrakrutikKRushi #Jivamrut




GU
Mamlatdar Vansda retweetledi

માહે-માર્ચ-2026નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.24/03/2026 મંગળવારના રોજ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.25/03/2026 બુધવારના રોજ યોજાનાર છે.જે અંતર્ગત અરજદારોએ તા.10/03/2026 સુધીમાં તેઓની અરજી સબંધિત કચેરીએ આપવાની રહેશે.
@CMOGuj @revenuegujarat @SWAGATOnlineGuj @DdoNavsari
GU
Mamlatdar Vansda retweetledi

નમો લક્ષ્મી યોજના…
કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન…
#InternationalWomensDay #InternationalWomensDay2026 @CMOGuj @Bhupendrapbjp

GU
Mamlatdar Vansda retweetledi

આજરોજ નવસારી જિલ્લાના તમામ તાલુકામાં સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં વિવિધ વિભાગોએ હાજર રહી સ્થળ પર જ અરજદારશ્રીઓની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો.
#SevaSetu #SevaSetu2026
@CMOGuj @DdoNavsari @InfoNavsariGoG




GU
Mamlatdar Vansda retweetledi

આવતીકાલે તા.08/03/2026ના રોજ મોજે-રહેજ, તા.ગણદેવી ખાતે જલ મહોત્સવ અભિયાન અંતર્ગત સુજલામ શક્તિ દિવસની ઉજવણી કાર્યક્રમ માનનીય કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલની ગૌરવભરી ઉપસ્થિતિમાં યોજાશે.
@CMOGuj @MoJSDDWS @WSDGujarat @DdoNavsari @InfoNavsariGoG


GU

આજ રોજ વાંસદા તાલુકામાં સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન રાણી ફળીયા પ્રાથમિક શાળા (ક્લસ્ટરમાં સમાવિષ્ટ કુલ 12 ગામો માટે) ખાતે કરવામાં આવેલ છે. જેમાં તાલુકાના અલગ અલગ વિભાગોએ હાજર રહી સેવા આપેલ છે. @CMOGuj @CollectorNav @ero177vansda




GU
Mamlatdar Vansda retweetledi

આત્મનિર્ભર ભારત હવે ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાણંદ ખાતે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માઇક્રોન ટેક્નોલોજીનું લોકાર્પણ કરશે...
#SemiconRevolution
@CMOGuj @InfoNavsariGoG



GU

રાજ્યના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટમાં આંતર માળખાકીય સુવિધાઓ અંતર્ગત વિવિધ વિભાગો માટેની ખાસ નાણાકીય જોગવાઈ...
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
@CMOGuj @InfoNavsariGoG




GU

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર નવસારી દ્વારા આયોજિત શ્રી ઉનાઈ માતાજી મંદિર પરીસર, ખાતે ઉનાઈ ઉત્સવનું તા.22/02/2026 અને 23/02/2026ના રોજ આયોજન થનાર છે. આ કાર્યક્રમમાં આવવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે.
#UnaiUtsav

GU




