भारत सरकार में मात्र 7% सचिव दलित, आदिवासी या OBC हैं।
क्या भारत में इन वर्गों की आबादी बस 7% है?
अगर हमें देश में सबको भागीदारी देनी है, तो किस जाति की कितनी आबादी है, ये पता लगाना पड़ेगा।
प्रधानमंत्री जातीय जनगणना के आंकड़े सार्वजानिक क्यों नहीं कर रहे हैं?
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia@narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGujm.facebook.com/story.php?stor…
🛑ગુજરાત માં યુવરાજસિંહ ના આંકલન મુજબ ૧૧૦૦૦ લોકો નકલી ડમી સર્ટીફીકેટ અથવા ડમી માર્કશીટ થી અથવા ડમી પરીક્ષાર્થીઓ દ્વારા નોકરી લીધેલી છે.. એમાં ના ઘણા તો ખાતાકીય પ્રમોશન લઈ ઉચ્ચ અધીકારીઓ પણ બની ગયા છે
🛑ભાવનગર જીલલા ના જ શિક્ષણમંત્રી હોય ચીત્ર તો સ્પષ્ટ જ છે પરંતુ તપાસ અધીકારી યુવરાજસિંહ થી આગળ વધતા જ નથી
🛑યુવરાજસિંહ એ આપેલી યાદી સુદ્ધા ચેક નથી કરી હજી ..એવું કહેવાય રહ્યું છે
🛑શીવુભા ને પકડવા સુરત ગયા બહુ સારૂ કર્યું પણ નોટીસ આપી હોત તો એ સામે થી આવી ગયા હોત
🛑બિપિન ત્રિવેદી ને પહેલે થી જ શીખંડી જેમ આડો રાખો છો પણ બિપિન ત્રિવેદી ના વિડિયો ના આધાર પૂરાવા કેમ નથી આપતા
🛑પ્રેસ કરી પૈસા નો હિસાબ તો આપી દિધો પણ સાહેબ પાંચ લાખ થી ઉપર ઉપર ની રકમ ઇન્કમટેક્સ મર્યાદા માં આવે એના વર્ષ ૨૦૨૨/૨૩ ના ૩૧ માર્ચ સુધી ના ફાઈલીંગ માં આ રકમ હવે નહી સેટ થાય
🛑રામાકાકા આઠ લાખ લઈ આવ્યા બોલવું બહુ સહેલું છે રામાકાકા ના ઘરે આઠ લાખ કમોસમી માવઠા માં વરસાદ થયો ?? બેંક માં ઉપાડવા ગયા હશે તો CCTV હશે ને ??
🛑કપાસ વેચાણ ના ૧૧ લાખ બતાવ્યા હવે આંકલન મુજબ એમની જમીન ની ૭/૧૨ અને ૮અ મુકજો કેટલા વિઘા નો કપાસ હતો કયાં વેપારી ને વેચ્યો ..વેપારી નો GST નંબર અને રોડ પરમીટ ..કપાસ ના રોડ સીસીટીવી
🛑એક કરોડ આંકડો ઉભો કરવા બહુ કાચી મહેનત કરી છે આમાં તો પૈસા આપનારા કે જાહેર કરનારા એ એક કરોડ ના ટેક્ષ નો હિસાબ આપવો પડશે નહીતર ૨૦૦% દંડ ની જોગવાઈ છે
🛑SIT નો પાળીતો PK બાર કલાકમાં ૪૫ લાખ લઈ આવ્યો અને બિજો તો ચાર દિવસમાં ૬૫ લાખ ભાવનગર માં કોઈ ને પુછજો દિકરી ના લગ્ન માટે પાંચ લાખ કરતા ફીણ આવી જાય
🛑યુવરાજસિંહ ડમીકાંડ નો ઉમેદવાર એ અપંગ હોવાના કારણે દયા ખાધી અને દયા એ ડાકણ ને ખાધી..
🛑યુવરાજસિંહ નામ નો સિંહ પાંજરા માં આવી ગયો એટલે કાંકરીચાળો કરી લેજો
🛑જે દિવસે પાંજરામાં થી આઝાદ થયો એ દિવસે ૧૧૦૦૦ લોકો ને પગાર પણ જમા કરાવવા પડશે
#YuvrajSinh_is_Future#I_Support_Yuvrajsinh@YAJadeja
@Rajurabari93@kuberdindor@prafulpbjp@rabari26@CMOGuj@CRPaatil હવે ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે...તો 10 દિવસ ની અંદર સરકાર અને કોર્ટ મંજૂરી મેળવી કેમ્પ ચાલુ કરી દો...જેથી કરીને 1 વર્ષ થી રાહ જોઈ બેઠેલા શિક્ષકો ને ન્યાય મળે..ને પોતાના વતન માં જઈ શકે...🙏
@Anchor_Pankaj પ્રાથમિક ગુરૂજનો ના બદલી કેમ્પ બાબતે આપ વિભાગ સાથે સંકળાયેલાં અધિકારીઓ સાથે ચર્ચા કરી ઝડપથી ઉકેલ લાવો એજ અરજ પ્રાથમિક ગુરૂજનો ના પરિવારો વર્ષો થી બદલી કેમ્પ બાબતે માનસિક તાણ અનુભવે છે વર્ષોની વ્યથા દુર કરો @kuberdindor@CRPaatil@prafulpbjp@Bhupendrapbjp
@kiritsi54768334@kuberdindor સાહેબ 2 લાખ પ્રાથમિક ગુરૂજનો ની વર્ષોની વ્યથા સમાન બદલી કેમ્પ બાબતે આપ વિભાગ સાથે સંકળાયેલાં અધિકારીઓ ને યોગ્ય સલાહ સૂચન આપી અમારી લાગણી ને ન્યાય આપો