Jaidev Dhadhal

1.6K posts

Jaidev Dhadhal banner
Jaidev Dhadhal

Jaidev Dhadhal

@jaidev_ntp

Junagadh, India Katılım Mart 2010
87 Takip Edilen171 Takipçiler
Sabitlenmiş Tweet
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@PMOIndia આ ગળામાં પીળા રંગના પટ્ટા વાળો જુવાન ગઈ કાલે (થોડા વર્ષો પહેલા જ ઓન રેકોર્ડ પારાપીટથી બાંધવામાં આવેલ છે એવા) કુવામાંથી મરેલો મળી આવ્યો.. પટ્ટો કે કાગળ ઉપરની કુવાની પારાપીટ કાંઇ કામ ન આવ્યા.. કદાચ મર્યો બીજે હોય અને મૃતદેહ કુવામાં નાખી દીધો હોય એ શકયતા તો ઉભી જ છે...
GU
0
1
7
0
Janak sutariya
Janak sutariya@Janak_Sutariyaa·
ભાજપના નેતા સાચું બોલી ગયા !
GU
8
19
132
7.8K
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@CuriosityonX If yes, it can be extra ordinary Co-incident, being only one in billions or more of planets..
English
0
0
0
2
Curiosity
Curiosity@CuriosityonX·
Are we alone in the universe?? A. Yes B. No C. Maybe
Curiosity tweet media
English
2.2K
300
2.6K
161K
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@Vtxt21 It seems its okay with Gods too. They don't mind it happening with devotees..
English
0
0
0
18
Veena Jain
Veena Jain@Vtxt21·
Forget about Respect, not even basic dignity is shown towards the devotees Religion has became a pure business in India, you will be treated as per the amount you pay 😑
English
274
976
3.4K
159.6K
Mukeshh Khunt
Mukeshh Khunt@MpKhunt·
ડબલ એન્જીન લગી ઠીક હતું પણ આ ત્રીજું અમેરિકન એન્જીન પણ લાગી ગયું મિત્રોસ ટ્રિપલ એન્જીન સરકાર 🤣😜😜😜😜 #Amarish
GU
2
2
20
464
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@dmpatel1961 રાજકારણી ધર્મની અને ધર્મગુરુઓ રાજકારણની વાત કરે તેનાથી છેટા રહેવું..
GU
0
0
0
2
Dilip Patel દિલીપ પટેલ
મંદિરના પુજારી સરકાર નિયુકત કરે છે. ગુજરાતમાં આવી નિમણૂક બીજા કોઈ ધર્મમાં સરકાર કરતી નથી. કોઈ પણ ધર્મસ્થાનમાં સરકારની દખલગીરી હોવી જોઈએ?
Dilip Patel દિલીપ પટેલ tweet media
GU
8
18
93
7.5K
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@MpKhunt રૂખડો પાડીને રસ્તો ન બનાવ્યો એટલા ભાગ્યશાળી..
GU
0
0
0
2
Mukeshh Khunt
Mukeshh Khunt@MpKhunt·
શિવરાત્રિ મેળામાં VVIP માટે અલગ થી રોડ વ્યવસ્થા કરવામાં આવી છે.. આતો ખાલી વાત છે..
GU
2
7
41
2.9K
Dilip Patel દિલીપ પટેલ
ટ્રમ્પે કહ્યું …. બ્રિક્સ છોડો …. છોડી દીધું… ચાબહાર પોર્ટ છોડો…. છોડી દીધું … રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરો … બંધ કર્યું ઓપરેશન સિંદૂર બંધ કરો … બંધ કર્યું ટ્રેડ ડીલ સહી કરો …. કરી દીધી … હવે કહેશે કે ભારત છોડી દો… તો જોળો લઈને ભાગશે.
GU
21
63
298
17.5K
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@MpKhunt ઉડવાથી લઇને ઉતરો ત્યાં સુધી તમારે ચમત્કાર કે સંયોગ ભૂલી જવાના.. આ દરમ્યાન કાંઈ થયું તો પરિણામ નક્કી જ માનવું..
GU
0
0
1
6
Mukeshh Khunt
Mukeshh Khunt@MpKhunt·
નાનું એરક્રાફ્ટ હતું, બેસનાર બધા મૃત્યુ પામ્યા એમાં મહારાષ્ટ્ર ના ડે.CM અજિત પવાર પણ હતા.. સેના અધ્યક્ષ બિપિન રાવત , ગુજરાત પૂર્વ સીએમ વિજય રૂપાણી અને હવે મહારાષ્ટ્ર ના dy સીએમ અજિત પવાર નું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયા છે.. ધ્યાન રાખવું.. ઉડવામાં
GU
1
4
117
8K
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@MpKhunt @CMOGuj @Bhupendrapbjp 60 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની લાયમાં જ સોસાયટીયુંમાં પાણી ફરી વળેલા.. કેટલીયે ગાડીયું તણાયેલી.. અને પેલું "એ બાપા તણાણા, એ બાપા ગ્યા" એ તો ક્યારેય નહીં ભુલાય.. જુનાગઢ માટે સંસ્મરણ બની રહેશે આ બ્યુટીફિકેશન.. અને એટલું નુકશાન થયું તોયે કોઇ જવાબદાર નહીં બોલો..
GU
0
0
1
14
Mukeshh Khunt
Mukeshh Khunt@MpKhunt·
વહેલું લોકાર્પણ કરી જજો.. @CMOGuj વળી ક્યાંક હજુ બીજા દસબાર કરોડ ઘટસે.. @Bhupendrapbjp પાર્કિંગ તો તોય ક્યાંય છેય નહીં અને આર્કિટેકતો પાછા દિલ્લી નવી સાંસદ ના હતા એજ છે એવું લોકો કહે છે.
Mukeshh Khunt tweet media
GU
1
0
4
113
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@MpKhunt @GujForestDept @CMOGuj @moefcc @arjunmodhwadia વન્યપ્રાણીનું ખસીકરણ એ કોઇ તરંગી બાબુ અથવા વન્યજીવ વૈજ્ઞાનિકનો માનસિક તુક્કો છે. એક તો એ પ્રેક્ટિકલી શક્ય નથી, બીજું, કોઇ હિંસક પ્રાણીના ખસીકરણની એના વર્તનમાં ફેરફારની શક્યતાનો કોઇ વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા વગર આવી કાર્યવાહી કેટલી યોગ્ય ગણાય..?
GU
0
0
1
14
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@MpKhunt @GujForestDept @CMOGuj @moefcc @arjunmodhwadia આવતા સમયમાં સર્પદંશથી થતા મોત અટકાવવા ઝેરી સાપોના ખસીકરણની યોજનાની દરખાસ્ત કરે તો નવાઇ ન પામશો..!!
GU
1
0
1
13
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@MpKhunt @GujForestDept @CMOGuj @moefcc @arjunmodhwadia વન્યપ્રાણીનું ખસીકરણ એ કોઇ તરંગી બાબુ અથવા વન્યજીવ વૈજ્ઞાનિકનો માનસિક તુક્કો છે. એક તો એ પ્રેક્ટિકલી શક્ય નથી, બીજું, કોઇ હિંસક પ્રાણીના ખસીકરણની એના વર્તનમાં ફેરફારની શક્યતાનો કોઇ વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા વગર આવી કાર્યવાહી કેટલી યોગ્ય ગણાય..
GU
0
0
1
8
Mukeshh Khunt
Mukeshh Khunt@MpKhunt·
મુકેશ પટેલ : પાટીલ સાહેબ સૌરાષ્ટ્ર નું ગૌરવ.. CR પાટીલ : શિવાજી મહારાજ પાટીદાર હતા.. કેમ બાકી ?
GU
2
0
6
124
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@Jamawat3 સજા કરાવીશું એવું કહે છે તો એ સજા કોણ અને કેવી રીતે કરશે એ પણ જણાવવા વિનંતી..
GU
0
0
0
5
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
@Jamawat3 ફેક્ટચેક કરો.. આ બોગસ ફેક મેસેજ છે.. Misinformation છે..
GU
0
0
0
12
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
અન્ય ક્યાંય જોવા મળ્યા નહીં અને સીધા ગીરમાં જ એનું મળી આવવું મજબુત શક્યતાઓ સુચવે છે કે તેઓ ત્યાં પોતાની રીતે નથી આવ્યા પણ છોડવામાં આવ્યા છે.. આ વાંદરાઓ આ વિસ્તારની ટોપોગ્રાફી બદલાવી શકે છે અને અન્ય વન્યજીવોની રહેણીકરણી ઉપર લાંબાગાળે ફેરફાર કરી શકે છે. @CCF_Wildlife @HoffPccf
GU
0
0
0
4
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ના બીજા પરિશિષ્ટમાં આવતા આ વાંદરા આટલી સંખ્યામાં કોઇ એવા વિસ્તારમાં આવે કે જ્યાં અગાઉ એ થતા ન હોય તો એ બાબત સરકારે ગંભિરતાથી લેવી જોઇએ.
GU
1
0
0
5
Jaidev Dhadhal
Jaidev Dhadhal@jaidev_ntp·
instagram.com/reel/DSMnqteEa… પણ આ માંકડાઓ (Rhesus Maquaces) આટલી મોટી સંખ્યામાં આવ્યા ક્યાંથી એ એક રહસ્ય છે.. સૌરાષ્ટ્રમાં અન્ય કોઇ જગ્યાએ નહીં અને સીધા ગીરની બોર્ડર ઉપરના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળવા એ તપાસ માંગી લેતી બાબત છે.
GU
1
0
0
4